SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ भगवती स्पधन्ते । अपहार:-यदि ते जीवाः समये समये असंख्येया अपहियन्ते तथा असंख्येयोत्सपिण्यवसर्पिणीभिरपि निष्काशयितुं न शक्यन्ते । तेषां जीवानां कियन्महती शरीरावगाहना-गौतम ! जघन्येनागुलस्य असंख्येयभागमुस्कृष्टतो धनुः पृथक्त्वम् द्विधनुरारभ्य नवधनु-पर्यन्तमिति । ते जीवाः ज्ञानावरणीयादि कर्मणः-बन्धकाः, नो अबन्धकाः, वेदकाः नो अवेदका, उदयिनः, नो अनुदयिनः, उदीरकाः, नो अनुदीरकाः, इति सर्व शाल्यादिमूलभूत्रोक्तरदेव ज्ञातव्यम् । हे भदन्त ! ते जीवाः कृष्णलेल्यावन्तो नीटलेश्यावन्तः कापोतलेश्यामन्तो वा, ? गौतम ! तिस्रोऽपि लेश्यास्तेषां भवन्ति, लेश्याविषये पट्टविंशतिभङ्गाः शालिवर्गके असंख्यातवें भागप्रमाण और उत्कृष्ट से दो धनुष से लेकर नौ धनुष प्रमाण होती है वे जीद ज्ञानाबरणीय आदि कर्म के बंधक होते हैं या अबन्धक होते हैं ? उत्तर में प्रभु ने कहा-हे गौतम! वे बंधक ही होते हैं अबंधक नहीं होते हैं इसी प्रकार से वे वेदक ही होते हैं अवेदक नहीं होते हैं, उदयी ही होते हैं, अनुदयी नहीं होते हैं, उदीरक ही होते हैं, अनुदीरक नहीं होते हैं, ऐसा यह सब कथन शाल्यादि के मूल के प्रकरण में जैसा कहा गया है वैसा लव यहां पर कहना चाहिये, ___ अब गौतम प्रभु से ऐसा पूछते हैं कि हे भदन्त ! वे जीव क्या कृष्णं लेश्यावाले होते हैं या नीललेश्यावाले होते हैं या कापोतिकलेश्यावाले होते हैं ? उत्तर में प्रभु कहते हैं-हे गौतम! वे कृष्ण, नील और कापोतिक इन तीन लेश्यावाले होते हैं। लेश्या के विषय में जो २६ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી બે ધનુષથી લઈને નવ ધનુષ પ્રમાણુની અવગાહના (લંબાઈ પહોળાઈ) હોય છે. તે જીવો જ્ઞાનાવરણીય વિગેરે કમેને બંધ કરનારા હોય છે ? કે અબંધક–બંધ નહીં કરનારા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! તેઓ બંધક–બંધ કરનારાજ હોય છે. અબંધક હોતા નથી. એજ રીતે તેઓ વેદક જ હોય છે. અવેદક હોતા નથી. ઉદયી–ઉદયવાળા જ હોય છે. અનુદયી–ઉદય વિનાના હોતા નથી. ઉદીરક જ હોય છે, અનુદીરક હોતા નથી. આ પ્રકારનું આ બધું કથન શાલી વિગેરેના . મૂળના પ્રકરણમાં જે રીતે કહેવામાં આવ્યું છે, તે જ પ્રમાણેનું બધું કથન અહિયાં પણ સમજવું. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે હે ભગવન તે જીવ શું કણ લેશ્યાવાળા હોય છે ? અથવા નીલ વેશ્યાવાળા હોય છે કે—કાપતલે. * શ્યાવાળા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! તેઓ કૃષ્ણ, નીલ, અને કાપતિક એ ત્રણે લેશ્યાઓવાળા હોય છે વેશ્યા સંબંધી
SR No.009324
Book TitleBhagwati Sutra Part 14
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages683
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy