SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ चन्द्रिका टीका श०२१ व २ . १-१० कलायादि धान्यगतजीवनि० २४० 1 मूलोदेशक देव ज्ञातव्याः । दृष्टित आरभ्य इन्द्रियपर्यन्तं सर्वमपि - एकादेश 'शतकस्य प्रथमोत्पलोद्देश कवदेव ज्ञातव्यम् । ते कलायादिमूलजीवा इति कालतः कियत्कालं भवन्ति ? गौतम ! जघन्येन अन्तर्मुहूर्तमुत्कृष्टतोऽसंख्येयं "कालं यांचदिति । हे भदन्त । कलायादितो पृथिव्यादि गत्यन्तरे गटया पुनरपि कलाय मूलादि जीवा इति कियत् कालं सेवन्ते किपरकालं गमनागमनं च कुर्वन्ति ? अत्र पृथिवीत आरभ्य मनुष्यपर्यन्तजीवानां पृथक् पृथक् सेवनं गमनागमनं च मद भंग होते हैं वे शालिवर्ग के मूलोद्देशक में जैसे कहे गये हैं-वैसे ही "यहां पर जानना चाहिये । दृष्टि से लेकर इन्द्रिय पर्यन्त सवं कर्थंन ग्यारहवें शतक के प्रथम उत्पलोदेशक के जैसा ही समझना, ' चाहियें 'अब गौतमस्वामी प्रभु से ऐसा पूछते हैं- हे भवन्त ! क्लांयादि के "मूलगंत जीव काल की अपेक्षा से वहां कितने कालतक रहते हैं ? उत्तर मैं प्रभु कहते हैं - हे गौतम! वे जघन्ध से अन्तर्मुहूर्ततक और उत्कृष्ट से असंख्यात काल तक वहां रहते हैं । हे भदन्त ! वे कलायादि "मूल'गत जीव वहां से मरकर यदि पृथिवी आदि अन्य गति में उत्पन्न हो जाते हैं और फिर वहां से मर कर पुनः कलायादि मूलगत हो जाते 'हैं तो फिर वहां पर कितने काल तक रहते हैं ? एवं गमनागमन 'करते रहते हैं ? इसी प्रकार से पृथिवी से लेकर मनुष्यत्क ' की पर्याय में उनका आना और फिर वहां से मरकर पुनः कलायादि જે ૨૬ છવીસ ભગો થાય છે, તે ભગો શાલી વિગેરેના મૂલના પ્રશ્નમાં જે પ્રમાણે કહેવામાં આવ્યા છે, તેજ પ્રમાણે અહિયાં પણ સમજવા દૃષ્ટિથી લઈને ઇન્દ્રિય સુધીનું બધું કથન અગિયારમાં શતકના પહેલા ઉત્પલ ઉદ્દેશાના કથન પ્રમાણે જ સમજી લેવુ. હવે ગૌતમસ્વામી પ્રભુને એવુ' પૂછે છે કેહે ભગવન્ કલાય, વિગેરેના મૂળમાં રહેલા જીવા કાળની અપેક્ષાએ ત્યાં કેટલા કાળ સુધી રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! જઘન્યથી તે અન્તમુહૂત સુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ સુધી ત્યાં રહે છે. હું ભગવન્ તે કલય વગેરેના મૂળમાં રહેલા જીવો ત્યાથી મરીને ને પૃથ્વી વિશે અન્ય ગતિમાં ઉત્પન્ન થઈ જાય છે, અને પછી ત્યાંથી મરીને કરીને કલાય વિગેરેના મૂળમાં ઉત્પન્ન થઈ જાય છે, તે પછી તેઓ ત્યાં કેટલા સમય સુધી રહે છે ? અને ગમનાગમન-અવર જવર કરે છે? એજ રીતે પૃથ્વી ક્રાયથી લઇને મનુષ્ય સુધીની પર્યાયમાં તેનુ આવવું અને પાછા ત્યાંથી મરીને ફરીને કલાય વિગેરેના મૂળના છવરૂપે : भ० ३२
SR No.009324
Book TitleBhagwati Sutra Part 14
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages683
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy