SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्र __हे गौतम ! आकाशास्तिकायः खलु जीवद्रव्याणां च, अजीवद्रव्याणां च भाजनभूलो भवति, तथा च एतस्मिन् आकाशास्तिकाये सति जीवादीनामवगाहा प्रवर्तते, तस्य जीवादिभाजनभूतत्वं प्रदर्शयति 'एगेण वि से' इत्यादि, एकेनापि परमाण्यादिना सः असौ आकाशास्तिकायप्रदेशः पूर्णो भृतः तथा द्वाभ्यामपि ताभ्यां परमाणुभ्यां पूर्णः स आकाशास्त्रिज्ञायपदेशो भवति, तत्र आकाशास्तिकाये एकद्विपरमाण्वादिभिः पूर्णे शतमपि मायात्-समाविशेत् , तथा कोटिगतेनापि पूर्णों भवति, तत्र कौटिसहस्तमणि मायात्-समाविशेत् ॥१॥ एवं च यथाऽपवरकाकाशमेकपदीप प्रभापटलेनापि पूर्यते तत्र द्वितीयमपि प्रदीपप्रभापटलं मावि, याव. च्छतमपिषमापटलं तत्र माति, तथा औषधिविशेषापादितपरिणामादेकत्र पारदकर्षे 'तोला' इति प्रसिद्ध सुवर्णकर्षशतं प्रविशति, पारदकर्षीभूतं च तदभवति औषधिसागांव , पुनः पारदस्य कषः सुवर्णस्य च कर्षशतं भवति, पुद्गलपरिणादिक द्रव्यों को अवगाह देने का इसका स्वभाव है। एक भी पुनलपरमाणु आदि जिस आकाश के एक प्रदेश में अव. गाहित होता है, आकाश के उली एकप्रदेश में दो भी पुद्गलपरमाणु अवगाहित हो जाते हैं और सौ मी पुनलपरमाणु अवगाहित हो जाते हैं। तथा उसी एकप्रदेश में कोटिशत और कोटिलहन भी पुद्गलपरमाणु समा जाते हैं। जैसे कोठरी के आकाश में एक दीपक की प्रभा भी समा जाती है, दो दीपकों की प्रभा भी समा जाती है, सौ दीपकों की प्रभा भी समा जाती है । तथा औषधिविशेष से आपादित परिणाम के प्रभाव से एक तोला पारेमें सौ तोला सोना प्रविष्ट हो जाता है अर्थात् सना जाता है और वह सोना पारे के धजन में आ जाता है तथा वापिस पृथकूकरने पर औषधि के सामर्थ्य से पारा एक तोला और सोना १०० सौ तोला हो जाता है । पुद्गलपरिणाम को कुछ ऐसी ही દ્રને અવગાહ દેવાને તેને સ્વભાવ છે. આકાશના જે એક પ્રદેશમાં એક જ પરમાણુ આદિ અવગાહિત થાય છે (રહે છે), એજ આકાશના એક પ્રદેશમાં બે પુલપરમાણુ પણ અવગાહિત થઈ જાય છે, તે પુલપરમાણુ પણ અવગાહિત થઈ જાય છે, તથા તે એક જ પ્રદેશમાં કોટિશત અને ક્રાંટિ. સહસ્ત્ર પહલપરમાણુ પણ સમાઈ જાય છે. જેવી રીતે ઓરડાના આકાશમાં (અવકાશમાં) એક દીપકને પ્રકાશ પણ સમાઈ જાય છે, બે દીપકને પ્રકાશ પણ સમાઈ જાય છે અને સો દીપકને પ્રકાશ પણ સમાઈ જાય છે, તથા ઔષધિવિશેષ દ્વારા સંપાદિત પરિણામના પ્રભાવથી એક તોલા પારામાં સે તોલા સોનાને સમાવેશ થઈ જાય છે અને તે સોનું પારાના વજનમાં આવી જાય છે તથા પારાનું વજન પણ ઔષધિના પ્રભાવથી ૧૦૦ તોલા બરાબર
SR No.009320
Book TitleBhagwati Sutra Part 10
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages743
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy