SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ ६९८ भगवतीस्त्रे भ्रमति । पुनः शङ्गः पृच्छति 'माणवसट्टे णं भंते ! जीवे ? एवं चेवं मायावसट्टे वि एवं लोभवपट्टे वि, जाव अणुपरियट्टइ' हे भदन्त ! मानवशातः-मानवशवर्ती खलु जीयः, इत्यादि सर्वमेवमेव, एवं मायावशात्तॊऽपि लोभवशात्तोऽपि यावत् स वह जीव इस संसाररूप अटवी में ही परिभ्रमण करता है । अव शंख प्रभु से ऐमा पूछते हैं-'माणवसटे णं भंते ! जीवे' हे भदन्त ! मानकषाय के वशवती हुआ जीव कितनी कर्म प्रकृतियों का बंध करता है? किस कर्म को वह करता है ? किस कर्म का वह चय करता है ? किस कर्म का वह संचय करता है ? किस कर्म का वह उपचय करता है ? इसके उत्तर में प्रभु कहते हैं-हे शस्त्र | ‘एवं चेव' जैसा कथन क्रोधकषाय के वशवर्ती हुए जीव के विषय में किया गया है वैसा ही कथन यहां पर भी जानना चाहिये इसी प्रकार का कथन माया कषाय वशयी बने हुए जीव के विषय में और लोभकषाय वशवतीं बने हुए जीव के विषय में भी जानना चाहिये तात्पर्य कहने का यह है कि चारों कषायों में से किसी भी एक कषाय के वशवी टुआ जीव आयुकर्म को छोड़कर शेष सात कर्म प्रकृतियों का बंध करता है और उन्हें दृढबन्धन से बांधता है इसी प्रकार से स्थितिबंध और अनुभाग आदि बन्धों में भी वह दीर्धस्थितिवाली करके तीव्र अनुभाग से युक्त समन प्रश्न-“ माणवपट्टे ण भते ! जीवे" त्याहि सान् ! મન રૂપ કષાયને અધીન થયેલે જીવ કેટલી કર્મપ્રકૃતિઓને બંધ કરે છે? કાં કર્મ તે કરે છે? તે ક્યાં કર્મને ચય કરે છે ? ક્યા કર્મને સંચય કરે છે? ક્યા કર્મને ઉપચય કરે છે ? ___ महावीर प्रभुना त्त२-" एव चेव" पपाययी युत मनेा ना વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન માનકષાયથી યુક્ત બનેલા જીવ વિષે પણ સમજવું માયાકષાયને આધીન બનેલા જીવ વિષે પણ એવું જ કથન સમજવું ભકષાયને આધીન બનેલા જીવ વિષે પણ એવું જ કથન ગ્રહણ કરવું. આ કથનનું તાત્પર્ય એ છે કે ક્રોધાદિ ચારે કષાયેમાને કોઈ પણ એક કષાયને વશવતી બનેલે જીવ આયુકર્મ સિવાયની સાતે. ક્રમ પ્રકૃતિઓને બંધ કરે છે એટલું જ નહીં પણ તે તેમને દઢ બંધનવાળી કરે છે, એ જ પ્રમાણે સ્થિતિબંધ, અનુભાગબંધ આદિ અન્ય વિષે પા, સમજવું એટલે કે તે કમપ્રકૃતિઓને તે જીવ દીર્ઘ સ્થિતિવાળી અને તીવ્ર અનુભાગવાળી કરીને તેમને બન્ધ કરે છે.
SR No.009319
Book TitleBhagwati Sutra Part 09
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages770
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy