SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ द्रका टीका ०९४०३०सू०८ जमालिवक्तव्य निरूपणम् 1 थोपवत् पौत कथं नेति, उच्यते पूर्वं सत्यार्थप्रतिपादकत्वात्सत्यमित्युकम् इह तु सत्यस्वरूपत्वादवितथमिति । ' अत्रिसंधि' अविसन्धिप्राप्ति रूप जो साध्यनिष्पत्ति है, उसका नाम सिद्धि है, इस सिद्धिका मार्ग यह निर्ग्रन्थ प्रवचन है क्योंकि इसीसे उसका मार्ग जाना जाता है - अतः यह निर्ग्रन्थ प्रवचन स्वयं सिद्धिमार्गरूप कहा गया है -अहितार्थ कर्मका विनाश होना इसका नाम मुक्ति है इस मुक्तिका यह निर्ग्रन्थ प्रवचन उपायरूप है, अतः यह मुक्तिमार्गरूप कहा गया है, विशिष्ट निर्वाणकी प्राप्तिका यह निर्ग्रन्थ प्रवचन आदि कारण है इस लिये इसे निर्माणमार्गरूप कहा गया है, समस्त कर्मों से आत्माका निक लना इसका नाम निर्माण है. इस निर्माणका रास्ता जीवों को इसी निग्रन्थ प्रवचन से प्राप्त होता है, समस्त कर्मो के क्षयसे जन्य शम सुखका नाम निर्वाण या निवृत्ति है-अथवा अपुनरावृत्ति रूपसे जीव द्वारा जिसमें जाया जाता है, उसका नाम निर्वाण है. इस निर्वाणका मार्ग यह निर्ग्रन्थ प्रवचन है-इसलिये इसे निर्वाणमार्ग कहा गया है। इसके अतिरिक्त और दूसरी वस्तु पहिले अच्छी होने पर भी बाद में समय निकलने पर विकृतियुक्त बन जाती है परन्तु यह निर्ग्रन्थ प्रवचन ऐसा नहीं होता है- क्योंकि कालत्रय में भी इसमें किसी भी प्रकारका विकार જે સાધ્યનિષ્પત્તિ છે, તેનું નામ સિદ્ધિ છે. તે સિદ્ધિના માગ ખતવનાર આ નિક"થ પ્રવચન છે. તે કારણે તેને સિદ્ધિમાન રૂપ કહેલ છે. અહિતા ( અકલ્યાણુારી ) કમેના વિનાશ થવા તેનું નામ મુક્તિ છે. આ નિ થ પ્રવચન તે મુક્તિના ઉપાયરૂપ હાવાથી તેને મુક્તિમારૂપ કહેવામાં આવેલ છે. આ નિથ પ્રવચન વિશિષ્ટ નિર્વાણ પ્રાપ્તિના આદિ કારણુ રૂપ હોવાથી તેને નિર્યાણુમા રૂપ કહ્યુ છે. સમસ્ત કર્મોનુ આત્મામાંથી નીકળી જવું તેનું નામ જ નિર્યોણુ ” છે. તે નિણુના માગ જીવાને નિગ્રંથ પ્રવચનમાંથી જ પ્રાપ્ત થાય છે. સમસ્ત કર્માંના ક્ષયથી જન્ય સુખને નિર્વાણુ અથવા નિવૃત્તિ કહે છે, અથવા જ્યાં ગયા પછી જીવને સસારમાં પુનરાગમન કરવુ પડતું નથી, તે સ્થાનનું નામ નિર્વાણુ છે. આ નિથ પ્રવચન તે નિર્વાણુના મ ખતાવનાર હાવાથી તેને નિર્વાણુમાગ રૂપ કહેવામાં આવ્યું છે. સંસારની સઘળી વસ્તુઓમાં વિકૃતિ થયા જ કરે છે—પહેલાં સારી લાગતી વસ્તુ અમુક સમય માદ એવી વિકૃત મની જાય છે કે તેની સામે જોવું પણ ગમતું નથી, પરન્તુ આ નિગ્રંથ પ્રવચન એવુ' નથી, કારણ કે ત્રણે કાળમાં તેમાં કેઇ પણ પ્રકારની વિકૃતિ-વિકાર આવતા નથી ८८ भ० - ६१ ४८१
SR No.009318
Book TitleBhagwati Sutra Part 08
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages692
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy