SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीय प्रश्नः पूर्वोक्त एव, उत्तरमाह-गौतम ! लवणे खलु समुद्रे चत्वारश्चन्द्राः प्रामासिषत वा३, चत्वारः सूर्याः अतापयन् का, द्वादशोत्तरं नक्षत्रशतं योगम् अयुञ्जन् वा३ द्विपश्चाशदविकानि त्रीणि महाग्रहातानि चार अचरन् वा३, द्वे शतसहस्र सप्तपष्टिं च सहस्माणि, ना शतानि तागगणकोटिकोटीनाम् शोभामशोभयन् वा ३ । जीवाभिगमसूत्रपाठस्य अवधिमाह-'जाव ताराओं' यावत् ताराः तारापर्यन्त तत्संग्राह्यम् । अथ धातकीखण्डे चन्द्रादिप्रकाशादिवक्तव्यतामाह- धायसंडे, कालोदे, पुकावरवरे रहेंगे । इसी प्रकार से वहां चार सूर्य पहिले तपे हैं, अब भी इतने ही वहां आतप प्रदान करते हैं और आगे भो इतने ही सूर्य वहाँ आतप देते रहेंगे। ११२ नक्षत्रों ने वहां ज्योति को चमकाया है, अब भी इतने ही नक्षत्र वहां अपनी ज्योति को चमकाते हैं और आगे भी वे इतने ही अपनी ज्योति को वहां चमकाते रहेंगे। ३५२ महाग्रहों ने वहां अपनी चाल चली है, अब भी इतने ही वे वहाँ अपनी चाल चलते हैं और आगे भी वे इतने ही अपनी चाल पर चलते रहेंगे। दो लाख, सडमठ हजार नौ सौ तारागणों की कोटाकोटि ने वहां पहिले अपनी शोभा विस्तारी है, अब भी वे इतने ही अपनी शोभा विस्तारते हैं और आगे भी वे इतने ही अपनी शोभा विस्तारते रहेंगे। यहां पर जीवा भिगम का पाठ कहां तक का ग्रहण करना चाहिये-इसके लिये (जाव तारामओ ) ऐसा कहा गया है-अर्थात् नारापर्यन्त वह पाठ ग्रहण करना चाहिये। अब धातकी खण्ड में चन्द्रादि संबंधी प्रकाश वक्तव्यता को પ્રકાશશે. એજ પ્રમાણે ત્યાં ચાર સૂર્ય પહેલાં તપતા હતા. હાલમાં તપે છે અને ભવિષ્યમાં પણ તપશે ત્યાં ૧૧૨ નક્ષત્રો ભૂતકાળમાં પિતાને પ્રકાશ આપતા હતા, વર્તમાનમાં પણ એટલા જ નક્ષત્રે ત્યાં પ્રકાશ આપે છે અને આ ભવિષ્યમાં પણ એટલા જ નક્ષત્ર ત્યાં પોતાને પ્રકાશ આપતા રહેશે ભૂતકાળમાં ત્યાં ૩ વર મહાગ્રહ પિતાની ચાલ ચાલતા હતા, વર્તમાનમાં પણ એટલા જ મહાગ્રહો ત્યાં પોતાની ચાલ ચાલે , અને ભવિષ્યમાં પણ એટલા જ મહાગ્રહે ત્યાં પોતાની ચાલ ચાલતા રહેશે ર૬૭૯૦૦ તારાગણની કેટકેટિ ભૂતકાળત્યાં પોતાની શોભા બતાવતી હતી, વર્તમાનમાં પણ તેઓ ત્યાં પિતાની શોભા બતાવે છે અને ભવિષ્યમાં પણ તેઓ તેમની શોભા બતાવતા હશે અહીં જીવાભિગમ સૂત્રને પાઠ કયાં સુધી ગ્રહણ કરવાને छ ते “जाव तारा मो" २२। सूत्रांश द्वा२१ व्यरत थये छ. मेट मी તા ઓ પર્યન્તનું કથન ગ્રહણ કરવાનું કહેવામાં આવ્યું છે. હવે સૂત્રકાર પાતકીખંડમાં ચન્દ્રાદિ સંબંધી પ્રકાશ વક્તવ્યતા પ્રકટ કરવા માટે કહે છે કે
SR No.009317
Book TitleBhagwati Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages784
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy