SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ १०. भगवती क्षान्त्यवलम्बनम् १३, याचनापरीपहा-याचनाया भिक्षादिरूपायाः परीपदणं तत्र ___ मानापमानसहनम् १४, अलाभपरीपहः-अलाभस्य प्राप्त्यभावरय वा परीपदणम्, तत्र दैन्यानुत्पादनम् १५, रोगपरीपहा-रोगस्य परीपहणं तज्जन्यपीडासहनम् चिकित्सावर्जनं च १६, तृणस्पर्शपरीपहः - तृणस्पर्शस्य शय्यादी कुशादिस्पर्शस्य परीपडणं शय्यादिगतवणस्पर्शजन्यदुःखादिलहनम् १७, जल्लपरीपहः-शरीरगतमलसहलेना इसका नाम आक्रोशपरीपह है। कोई भी ताडन-लकडी आदि ले प्रहार आदि करे-फिर भी उसे आनन्द के साथ सहलेना इसका नाम वधपरीषह है । भिक्षा में मान अपमान का ख्याल नहीं करनाअर्थात् दीनभाव या अभिमान न रखते हुए सिर्फ संयमयात्रा के निर्वाहार्थ याचकवृत्ति स्वीकार करना इसका नाम याचना परीषह है। प्राप्ति के अभाव को सहन करना-उसमें दीनता नहीं करना अर्थात्चाहनेपर भी यदि अभीष्ट वस्तु न मिले तो प्राप्ति की बजाय अप्राप्ति को ही सच्चा तप समझना-उसमें संतोप रखना इसका नाम अलाभपरीपह है । रोग-रोगजन्य पीडा का सहना-चिकित्सा कराने का भाव नहीं रखना-अर्थात् रोग से व्याकुल होने पर भी-समभाव पूर्वक रोगजन्य कष्टों को सहन करना इसका नाम रोगपरीपह है। तृणकुशादिक्रों के रपर्शजन्य दुःख को समता से सहना-अर्थात् संथारे में या अन्यत्र तृण आदि की तीक्ष्णता या कठोरता का अनुभव हो तो मृदशय्या के सेवन जैसा उनमें भाव रखना-इसका नाम तृणस्पशे કઈ પણ વ્યક્તિ લાકડી આદિ વડે માર મારે, તે પણ તેને આનંદપૂર્વક સહન કરવું તેનું નામ વધપરીષહ છે. ભિક્ષામાં માન-અપમાનને વિચાર ન કરે એટલે કે દીન ભાવ કે અભિમાન રાખ્યા વિના માત્ર સમયયાત્રાના નિભાવ અથે યાચકવૃત્તિ સ્વીકારવી તેનું નામ યાચના પરીષહ છે. ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ ન થાય તે દીનતા નહીં કરવી, પ્રાપ્તિના અભાવને સહન કરે, અભીષ્ટ વસ્તુ ન મળે તે પ્રાપ્તિને બદલે અપ્રાપ્તિને જ સાચું તપ માનવું અને તેમાંજ સંતોષ માનવે તેનું નામ અલાભ પરીષહ છે. રોગ-રોગજન્ય પીડાને સહન કરવી, ચિકિત્સા કરાવવાને ભાવ ન રાખવે એટલે કે રોગજન્ય પીડાને વ્યાકુલ થયા વિના સમભાવપૂર્વક સહન કરવી તેનું નામ રેગપરીષહ છે. તૃણ કુશાદિકેના સ્પર્શજન્ય દુઃખને સમતાપૂર્વક સહન કરવું-એટલે કે સંથારામાં અથવા તે અન્યત્ર તૃણાદિની તીક્ષણતા કે કઠેરતાને અનુભવ કરે પડે, તે તે સમયે મૃદુશસ્યાનું સેવન કરતા હોઈએ તે ભાવ રાખવે તેનું નામ
SR No.009317
Book TitleBhagwati Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages784
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy