SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयचन्द्रिका का श० ८ उ० ८ सू० ५ कर्मप्रकृति-परीपहवर्णनम् १०७ सहनाद, स्त्रीपरीपहः, तन्निरपेक्षत्वं मैथुनवर्जनं ब्रह्मचर्यमित्यर्थः८, चर्यापरीपहःचर्याया ग्रामनगरादिषु संचरणस्य परिषहणम् अप्रतिवद्धतया विहरणम् चर्यापरी, पहः ९, नैषेधिकीपरीपहः-नैपेधिक्याः स्वाध्यायभूमेः शून्यागारादिरूपायाः परिपदणम् , तत्रोपसर्गबाधादौ त्रासाभावः१०, शय्यापरीपहः-शय्याया वसतेः परिषरणं तज्जन्यदुःखादेरुपेक्षा, ११, आक्रोशपरीषहः-आक्रोशस्य गालिप्रदानादिदुर्वचनस्य परिपहणम् १२, वधपरीपदः-वधस्य यष्टयादिना ताडनस्य परिषहणं नहीं ललचाना मैथुन सेवन का त्याग करना-ब्रह्मचर्य का पालन करना यह स्त्रीपरिषह है। स्वीकार किये हुए धर्मजीवन को पुष्ट रखने के लिये असंग.घन भिन्न २ स्थानों में ग्राम नगर आदिकों में-विहार करनाउनमें नियत वास स्वीकार नहीं करना-इसका नाम चर्यापरीषह है। शून्यागार (सूने घर ) आदि रूप स्वाध्यायभूमि का नाम नैषेधिकी है इसका सहन करना अर्थात् साधना के अनुकूल एकान्त जगह में मर्यादित.समय तक आसन लगाकर बैठे हुए यदि भय का प्रसंग आ पड़ता है तो उसे विना किसी कम्पितवृत्ति के सहलेना इसका नाम नषेधिकी परीषह हैं। वसति को सहन करना-तजन्य दुःखादिकों की उपेक्षा करना-अर्थात् कोमल.या कठिन, ऊँची या नीची जैसी भी सहजभाव से मिले वैसी जगह में समभाव से रहना-इसका नाम शंग्यापरीषह है। गालीप्रदानादि रूप दुर्वचनों का सहन करना-कोई भी व्यक्ति अप्रिय, कठोर वचन कहे-तो उसे सत्कार के जैसा समझ कर તિય આકર્ષણથી લલચાવું જોઈએ નહીં. તેમણે મિથુન સેવનને ત્યાગ કરે જોઈએ-બ્રહાચર્ય પાળવું જોઈએ તેનું નામ જ સ્ત્રી પરીષહ છે. અંગીકાર કરેલા ધર્મજીવનને પુષ્ટ કરવાને માટે અસંગ બનીને જુદાં જુદાં સ્થાનમાં ગામ, નગર આદિમાં વિહાર કરતમાં નિયતવાસ ન સ્વીકાર–તેનું નામ ચર્યા પરીષહ છે. શૂન્યાગાર (સૂનાં ઘર) આદિ રૂપ સ્વાધ્યાય ભૂમિને નૈવિકી કહે છે તેને સહન કરવું એટલે કે સાધનાને અનુકૂળ એકાન્ત સ્થાનમાં મર્યાદિત સમય સુધી આસન જમાવીને બેઠા હોય ત્યારે ભયને પ્રસંગ આવી પડે તે તેને બિલકુલ નિર્ભય બનીને સહી લે તેનું નામ નિષધિકી પરીષહ છે. કોમળ કે કઠિન, ઊંચી કે નીચી, સહજ ભાવે જેવી મળે એવી જગ્યામાં સમભાવપૂર્વક રહેવું તેનું નામ શય્યાપરીષહ છે. કઈ પણ વ્યક્તિ ગાળ દે, અપ્રિય અને કાર વચન સંભળાવે, તે તેને સત્કાર સમાન ગણીને સહન કરી લેવા તેનું નામ આક્રોશ-પરિષહ છે.”
SR No.009317
Book TitleBhagwati Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages784
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy