SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ - प्र. टीका श. ८ उ. ६ सू.३ निर्ग्रन्थाराधकतानिरूपणम् ७११ असंपाप्ता आत्मना अमुखा स्यात् ? सा संप्रस्थिता असमाप्ता, प्रवर्तिनी कालं कुर्यात् ? सा संपस्थिता अस प्राप्ता आत्मनैव कालं कुर्यात् ३, सा किम् आराधिका, विराधिका वा ? गौतम ! सा आराधिका भवेत्, नो विराधिका स्यात् गौतमस्तत्र कारणं पृच्छति-से केणटेणं भंते ! एवं बुच्चइ-आराहिया, नो विराहिया ?' हे भदन्त ! तत् अथ केनार्थेन एवमुच्यते-आराधिका, नो विराविका इति ? इति प्रश्नः, भगवानाह- गोयमा ! से जहानामए-केइपुरिसे एगं महं उन्नालोमं वा, गयलोमं वा, सणलोमं वा कप्पासलोमं वा, तणमयं असंप्राप्तविपयक तीन आलापक कहना चाहिये-जैसे-वह अपने अकृत्य स्थानसे आलोचना ग्रहण करनेके लिये प्रवर्तिनीके पास चलदेती है. परन्तु वहां पहुंचनेसे पहिले वह मूक बन जाती है ? साध्वी वहांसे चलदेती है पर वहां तक वह नहीं आपाती है बीचही में कालकर जाती है- इन सब हालतों में हे भदन्त ! वह साध्वो आराधिका मानी गई है या विराधिका मानी गई है ? इसके उत्तर में प्रभु कहते हैं 'गोयमा' हे गौतम ! वह साध्वी आराधिका मानी गई है, विराधिका नहीं। अब गौतम इस विषय में कारण जाननेकी इच्छासे ‘से केणट्रेणं भंते ! एवं वुच्चइ आराहिया नो विराहिया' प्रभुसे ऐसा पूछ रहे हैं हे भदन्त ! ऐसा आप किस कारणसे कहते हैं कि ये सब आराधक ही होते हैं-विराधक नहीं होते, हैं ? इसके उत्तर में मनु कहते हैं 'गोयमा' हे गौतम ! 'से जहा नामए केइ पुरिसे एगं પ્રવતિની પાસે જવાને ઉપડેલા સાધ્વીની અપ્રાપ્ત સ્થિતિ વિષયક ત્રણ આલાપકે કહેવા જોઈએ જેમકે (૧) તે આચના આદિ કરવાને માટે પ્રવર્તિની પાસે જવાને ઉપડે છે પણ ત્યાં પહોંચતા પહેલાં પિતે જ મૂક બની જાય છે. (૨) સાધ્વી ત્યાંથી ચાલી નીકળે છે પણ ત્યાં પહોંચતા પહેલા પ્રવતિની કાળ કરી જાય છે. (૩) સાધ્વી ત્યાંથી નીકળે છે પણ પ્રવર્તિની પાસે પહોંચતા પહેલાં રસ્તામાં પિતેજ કાળ કરી જાય છે કે ભદન્ત! આ ત્રણે પ્રકારની પરિસ્થિતિમાં આલેચના ન કરી શકનાર સાધ્વીને આરાધિકા માનવી ४ विधि मानवी ? उत्तर भापता महावीर प्रभु छ-'गोयमा ! त्याह' હે ગૌતમ! તે સાધ્વીને આરાધિકા જ કહી શકાય, વિરાધિકા કહેવાય નહીં હવે આ પ્રકારના જવાબનુ કારણ જાણવા નિમિત્તે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને नये प्रभारी प्रश्न पूछे थे- ' से केणट्टेणं भंते ! एवं बुचइ, आराहिया नो विराहिया ?' HEM ! मा५ ॥ ४२ तभने मा२४ १ तभन निराध न કહેવાનું શું કારણ છે?
SR No.009316
Book TitleBhagwati Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages811
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy