SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ ६१९ म. टीका श.८ उ.५ म्र. २ स्थूलपाणातिपातादिप्रत्याख्याननिरूपणम् जानाति कायेन तथाविधनेनाद्यङ्गविकारचेष्टयेत्यर्थः, अत्र मनसा न करोति, वचसा न कारयति, कायेन नानुजानाति' इत्येवंलक्षणो यथासंख्यन्यायो मैंने उस समय यह अच्छा नहीं किया जो अपने मारनेवालेको नहीं मारा, तथा उसे दूसरोंसे नहीं मरवाया, तथा अमुकने जो उसे मारा, या मरवाया - वह बहुत अच्छा किया । इस तरह यह वचन संबंधी कृत, कारित और अनुमोदना करनेश अतीतकाल में हुए प्राणातिपात्तके विषय में त्याग कर देता है । इस प्रकार से त्याग कर देनेका कारण यह है कि वह श्रमणोपासक श्रावक अपने वचन से किये गये, कराये गये और अनुमोदित हुए प्राणातिपातकी निन्दा करता हुआ उससे दूर हो जाता है। इसी तरहसे वह अतीतकाल में अपने शरीर से किये गये या अपने शरीर के संङ्केत आदिसे कराये गये, या ताली वगैरह बजाकर अनुमोदित किये गये प्राणातिपातकी निन्दा करता हुआ उससे दूर हो जाता है । इसीलिये यह देशविरति धारण करने पर कायसे स्वयं अतीतकालके प्राणातिपातको नहीं करता है, न कराता हैं और न उसकी अनुमोदना करता है । यहां पर 'मनसे नहीं करता है, बचनसे नहीं कराता है, कायसे अनुमोदना नहीं करता है' इस तरहका क्रमानुसार त्रियोगोंके साथ कृत, कारित और अनुमोदना એટલે કે તે વચનથી એવું કહેતા નથી કે મેં તે વખતે મને મારનારને માર્યાં નહી, તે ઠીક ન ક્યુ તેને બીજા પાસે માર ખવરાવ્યે નહી તે ખોટુ કર્યું અમુક સામે તેને માર્યાં અથવા ખીજા પાસે માર ખવરાવ્યે તે સારૂં થયું. આ રીતે તે વચન દ્વારા પ્રાણાતિપાત સંબધી કૃત, કારિત અને અનુમેદના કરવાના અતીતકાળમાં ત્યાગ કરે છે. આ પ્રમાણે પ્રાણાતિપાતને ત્યાગ કરવાનું કારણ એ છે કે તે શ્રમણેાપાસક (શ્રાવક) પેાતાના વચનથી કરવામાં આવેલાં, કરાવવામાં આવેલાં અને અનુમેાદિત કરાયેલાં પ્રાણાતિપાતની નિન્દા કરતા કરતા તેનાયા દૂર થઈ જાય છે " એજ પ્રમાણે ભૂતકાળમાં પેાતાના શરીરથી કરાયેલા, અથવા પોતાના શરીરના સ ંકેત વગેરે દ્વારા કરાવવામાં આવેલા, અથવા તાળો વગેરે વગાડીને અનુમેાદિત કરાયેલા પ્રાણાતિપાતની નિન્દા કરીને તેનાથી મુક્ત થઇ જાય છે. તેથી આ દેશવિરતિ ધારણ કર્યાં ખાદ તે પોતે અતીતકાળ સંબંધી પ્રાણાતિપાત કરતા નથી, કરાવતા નથી અને કરનારની અનુમેાદના કરતા નથી. અહીં મનથી કરતા નથી, વચનથી કરાવતે નથી કાયાથી અનુમેદના કરતા નથી,' આ પ્રકારના ક્રમાનુસાર ત્રિયેાગે (મન, વચન અને કાયના ત્રણુ ચાઞા) ની સાથે કૃત, કારિત અને અનુમેદનાને સંઅ ધ જોડવામાં આવ્યા
SR No.009316
Book TitleBhagwati Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages811
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy