SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ ६१८ 77 भगadras 'हा मया नेदं समुचितं कृतं यदसौ परेण न घातितः' इति चिन्तनेनेत्यर्थः, एवं कुर्वन्तम् उपलक्षणत्वात् कारयन्तं वा समनुजानन्तं वा परमात्मानं प्राणातिपातं नानुजानाति, नानुमोदयति, मनसैव, प्राणातिपातानुस्मरणेन तदनुमोदनद्वारा इत्यर्थः, एवं न करोति, न कारयति कुर्वन्तं नानुजानाति वचसा, तथाविधवचनप्रवर्तमानात् एवं न करोति न कारयति कुर्वन्तं नानुमाणातिपातको मनसे नहीं करता है । तथा मनसे वह ऐसा विचार नहीं करता कि - हा, यह मैंने अच्छा नहीं किया जो दूसरे से उसे उस समय आहत नहीं करवाया - मरवाया नहीं । तथा वह मनसे ऐसी अनुमोदना भी नहीं करता है कि उस समय - अतीतकाल मेंजो अमुकने प्राणातिपात क्रिया की थी या अमुकने जो उससे प्राणातिपात क्रिया करवाई थी वह उससे उस समय ठीक कियाया ठीक करवाई थी । इस तरह यहां मन संबंधी, कृत, मन संबंधी कारित और मन संवधी अनुमोदना करनेका त्याग कहा गया है । अर्थात् अतीतकाल में वह स्वयं मनसे प्राणातिपात करनेका प्रतिक्रमण करता है । और मनसे प्राणातिपात करने कराने वालेकी अनुमोदना करनेका प्रतिक्रमण करता है । इसी तरहसे वह वचनसे अतीतकाल संबंधी प्रोणातिपातको स्वयं नहीं करता हैं, वचनसे अतीतकाल में प्राणातिपातको दूसरे से नहीं कराता है और अतीतकाल में दूसरोंके द्वारा किये गये अथवा प्राणातिपात करवाये गये की वह वचनसे अनुमोदना नहीं करता है- अर्थात् वचनसे ऐसा नहीं कहता है कि મનમા એવા વિચાર પણ કરતા નથી કે મેં તે વખતે બીજા પાસે તેને માર ખવરાવ્યેા નહી તે ઠીક ન કર્યું.' વળી તે પેતાના મનથી એની અનુમેાદના પણ કરતા નથી કે ‘ત્યારે ભૂનકાળમા અમુક વ્યકિતએ જે પ્રાણાતિપાતની ક્રિયા કરી હતી અથવા અમુકે તેના દ્વારા જે પ્રાણાતિપાત ક્રિયા કરાવી હતી, તે તેણે તે સમયે યેાગ્ય જ કર્યું. હતુ.' આ રીતે અહી મનથી મૃત, કારિત અને અનુમોદનાને ત્યાગ કરવામાં આવ્યે છે. એટલે કે અતીતકાળમા (ભૂતકાળમાં) તે જાતે મનથી પ્રાણાતિપાત કરાવવાનું પ્રતિક્રમણુ કરે છે, મનથી પ્રાણાતિપાત કરાવવાનું પ્રતિકમણુ કરે છે અને મનથી પ્રાણાતિપાત કરાવનારની અનુમેદના કરવાનું પ્રતિક્રમણુ કરે છે. એ જ પ્રમાણે તે વચનથી ભૂતકાળ સબંધી પ્રાણાતિપાત કરતા નથી, વચનથી ભૂતકાળ સંખ ધી પ્રાણાતિપાત ખીજા પાસે કરાવતા નથી અને ભૂતકાળમાં અન્ય દ્વારા કરાયેલા અથવા કરાવવામાં આવેલાં પ્રાણાતિપાતની તે વચનથી કરનાર t અનુમેાદના કરતા નથી. -
SR No.009316
Book TitleBhagwati Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages811
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy