SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीमु २५० पूर्व शरीर जन्य वेग ही के सद्भाव से नवीन प्रयत्न नहीं करने के कारण धनुष से छूटे हुए बाण की तरह वह सीधा उप्तत्तिस्थान में पहुँच जाता है । यहां यह भी जान लेना चाहिये कि ऋजुगति से जन्मान्तर करने वाले जीव के पूर्व शरीर त्यागते समय ही नये आयुष और गति कर्म का उदय हो जाता है । तथा वक्रगतिवाले जीव के प्रथम वक्र स्थान से नवीन आयु गति और आनुपूर्वी नामकर्म का यथासंभव उदय हो जाता है । क्यों कि प्रथम वक्रस्थान तक ही पूर्वभवी आयु आदि का उदय रहता है । मुच्यमान जीव के लिए तो अन्तरालगति में आहार का प्रश्न ही नही है क्यों कि वह सूक्ष्म स्थूल सब शरीरों से मुक्त है पर संसारी जीव के लिये आहार का प्रश्न है क्यों कि उसके अन्तराल गति में भी सूक्ष्म शरीर अवश्य होता है आहार का तात्पर्य है स्थूलशरीर योग्य पुगलों को ग्रहण करना ऐसा आहार संसारी जीवों में अन्तरालगति के समय में पाया भी जाता है और नहीं भी पाया जाता हैं । जो ऋजुगति से या दो समय की एक विग्रहवाली गति से जाने वाले हैं वे अनाहारक नहीं होते हैं, क्योंकि ऋजुगतिवाले जिस समयमें पूर्व - ત્યારે પૂર્વ શરીરજન્ય વેગના જ સદ્ભાવથી, નવીન પ્રયત્ન કર્યા વિના પણ – ધનુષમાંચી છૂંદેલા તીરની જેમ સીધા ઉત્પત્તિ સ્થાનમાં પહેચી જાય છે અહી એ પણ સમજી લેવું જોઇએ કે અજુગતિથી જન્માન્તર કરનાર જીવને પૂશરીરને ત્યાગ કરવાને સમયે જ નવા આયુષ્ય અને ગતિકના ઉદય થઇ જાય છે. તથા વક્રગતિવાળા જીવને પ્રથમ વકૅસ્થાને (પહેલા વળાંકના સ્થાને) નવીન આયુગતિ અને આનુપૂર્વી નામક ના ચચાસ ભવ ઉદય થષ જાય છે, કારણ કે પ્રથમ વક્રસ્થાન સુધી જ પૂર્વભવના આયુ આદિના ઉદય રહે છે. મુકત થતા જીવને માટે તે અન્તરાલ ગતિમાં આહારને પ્રશ્ન જ રહેતા નથી કારણ કે તે તે સૂક્ષ્મ, સ્થૂલ આદિ સમસ્ત શરીથી મુકત હાય છે. પરન્તુ સંસારી જીવોને માટે તે આહારને પ્રશ્ન રહે છે જ, કારણ કે અન્તરાલગતિમાં પશુ તેને સુક્ષ્મ શરીરનેા સદ્ભાવ અવશ્ય રહે છે. સ્થૂલ – શરીર ચેાગ્ય પુદ્ગલેને ગ્રહણ કરવા તેનું નામ જ આહાર છે. એવા આહારના સસારી જીવેામાં અન્તરાલ ગતિને સમયે સદ્ભાવ હૈય છે પણ ખરા અને નથી પણ હાતે. જે જીવ ઋભુગતિથી અથવા એ સમયની એક વિગ્રહવાની ગતિથી જનાર હાય છે તે અનાહારક હાતા નથી, કારણ કે ઋશ્રુતિવાળા જીવે જે સમયે
SR No.009315
Book TitleBhagwati Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages880
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy