SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका २०५ उ० ४ . माणस्वरूपनिरूपणम् नद्यादौ विलक्षणधूलिधूसरितमलिनज लपूर वृद्धिलिङ्गक संजातजलकृष्टयनुमान द्वितीयम् शेषवत्-कारणलिङ्गकं कार्यात्मानं यथापिपीलिकाण्डसंचरणात् भविष्यद्वृष्टयनुमानादिकम् । दृष्टसाधयं वत् दृष्टश्च-करणत्वसामान्यस्य छिदादौ वास्यादि वृत्तितयोपलब्धत्वेन तज्ज्ञानसामान्यद्वारा रूपादिप्रत्यक्षादिक्रियया अतीन्द्रियवाणी का कारण मयूर और मयूर का कार्य वह केकावाणी है। अतः परोक्षभूत केका का जो अनुमाता को ज्ञान हुआ है कि यहाँ केका हैवह उसकी वाणीरूप कार्य की उपलब्धिपूर्वक ही हुआ है। इसी प्रकार से पर्वत में धूम को देखकर परोक्षभूत अग्नि का जो ज्ञान होता है वह, तथा नदी आदि में विलक्षण पूरको कि जिसमें धूलि आदि के संमि अणवाला मलिनजल बढ रहा हो देखकर ऐसा अनुमान करना कि ऊपर प्रदेश में कहीं पर वृष्टि हुई है-ये सब कारणानुमान हैं-यहां वृष्टि का दर्शन अनुमाता को प्रत्यक्ष से नहीं हुआ है, फिर भी उस वृष्टि का कार्य जो मलिन जल वोला पूर है उसे देखकर उस अनुमाता को परोक्षभूत पदार्थ का ज्ञान हो गया है। करणलिङ्गक कार्यानुमान इस प्रकार से है-जैसे पिपीलिकाओं को अंडा लेकर संचरण करते हुए देखकर जो ऐसा अनुमान कर लिया जाता है कि वृष्टि होगी वह कारणलिङ्गक कार्यानुमान है। एक पदार्थ के स्वरूप के निरीक्षण करने से ऐसा ज्ञान हो जाना कि इसी प्रकार के स्वरूपवाले दूसरे पदार्थ भी इसी तरह के हैं इसी का नाम दृष्टसाधर्म्यवत् है-जैसे छिदिक्रिया में (मनुमान ४२नार व्यरित) ज्ञान थाय छ, ते तेनी (मयूरनी ) पाणीરૂપ કાર્ય દ્વારા જ ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે પર્વતમાં ધુમાડાને જોઈને પરોક્ષભૂત (અપ્રત્યક્ષ) અગ્નિનું જે જ્ઞાન થાય છે, અને નદીમાં ધૂળ આદિનાં મિશ્રણવાળો જળપ્રવાહ વૃદ્ધિ પામતે જોઈને, દેખનાર એવું જે અનુમાન કરે છે કે ઉપરના પ્રદેશમાં કઈ સ્થળે વૃષ્ટિ થઈ છે, એ સઘળાં કારણનુમાનનાં દષ્ટાંતે છે. આ અનુમાન કરનારને પ્રત્યક્ષ રીતે વૃષ્ટિનું દર્શન થતું હોતું નથી, તે પણ તે વૃષ્ટિનું કાર્ય એટલે કે મલિન જળવાળું પૂર જોઈને તેને પક્ષ પદાર્થનું ભાન થાય છે. ઉપરના પ્રદેશમાં થયેલા વરસાદને તેણે જે હોતે નથી છતાં ઉપર બતાવ્યું તે પ્રમાણે તે વૃષ્ટિના કાર્ય દ્વારા તેને તે વૃષ્ટિનું જ્ઞાન થાય છે. કારણલિંગક કાર્યાનુમાનનું દૃષ્ટાંત આ પ્રમાણે છે-કીડીઓને તેમના ઈડ લઈને ચાલી જતી જોઈને એવું જે અનુમાન કરવામાં આવે છે કે વરસાદ થશે, તે કારણલિંગક કાર્યોનુમાન ગણાય છે.
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy