SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ enedict चक्षुरादीन्द्रियात्मककरणच्चानुमानम् एक कापण ज्ञानेन तदाकार सर्वकार्या पणानुमानम्, उपमानं तु वर्णितमेव, आगमो द्विधा लौकिक लोकोत्तरभेदात्, वासी आदि को कारण देखकर अन्य इसी प्रकार की क्रियाओं में तथा और भी क्रियाओं में अन्य अदृष्ट पदार्थ को कारण मानकर उसके अस्तित्व का अनुमान करना तथा एक कार्षापण के ज्ञान से वैसे ही कारवाले सर्व कार्षापगों का अनुमान करना सो यह सब दृष्ट साधवत् अनुमान है। तात्पर्य कहने का यह है कि क्रिया विना कारण के नहीं होती है - जैसे " देवदत्तः कुठारेण काष्ठं छिनन्ति " देवदन्त कुठार के द्वारा काठ को छेदता है-सो यहां जो छेदनक्रिया हो रही है उसमें असाधारण कारण रूप करण कुठार है- देवदत्त नहीं है । क्यों कि छेदन क्रिया कुठार से ही निष्पन्न हो रही है । अतः एक जगह क्रिया को करण साध्य देखकर दूसरी रूपादि प्रत्यक्षरूप क्रियाओं में करणसायता - अतीन्द्रियचक्षुरादि इन्द्रियात्मक करणत्व - का जो अनुमान किया जाता है वह दृष्टमाधर्म्यवत् अनुमान है। एक कार्षापण अस्सी रती का होता है सो इसी सरीखे जो और भी हों तो वे भी कार्यापण हैं ऐसा जो अनुमान किया जाना है वह भी दृष्टसाधर्म्यवत् अनुमान है। उपमान का वर्णन तो करही दिया गया है । २.८ - એક પદાર્થના સ્વરૂપનું નિરીક્ષણ કરીને એ જ પ્રકારના સ્વરૂપત્રાળા ખીજા પદ્મા પણ આ પ્રકારનાં જ છે એવું જે જ્ઞાન થાય છે એ પ્રકારના અનુમાનને દૃષ્ટ સાધર્મ્સ વત્ અનુમાન કહે છે જેમકે છેદન ક્રિયામાં સુહાડી આઢિ કરણ ( સાધન ) ના ઉપયાગ થતા જોઇને એ જ પ્રકારની ક્રિયાઓમાં તથા ખીછ ક્રિયાઓમાં અન્ય અદૃષ્ટ (ન દેખાતાં) પદાર્થને કરણ માનીને તેના અસ્તિત્વનું અનુમાન કરવું, તે આ પ્રકારના અનુમાનનું દૃષ્ટાંત છે. કહેવાનુ તાત્પર્યં भे छे } “ ४२यु (साधन ) विना दिया था शम्ती नथी. " नेमड़े, "देवदत्त કુહાડી વડે લાકડું કાપે છે. ” તે અહીં લાકડા કાપવાની જે ક્રિયા થાય છે, તે કુહાડી રૂપ કરણ વડે થાય છે. તેથી તેમાં અસાધારણ કારણ રૂપ કરણ કુહાડી છે–દેવદત્ત નથી, કારણ કે લાકડાં કાપવાની ક્રિયા કુહાડી વડે જ થતી હાય છે. તેથી એક જગ્યાએ ક્રિયાને કરણ સાધ્ય જોઈને ખીજી રૂપાદિ પ્રત્યક્ષ રૂપ ક્રિયાએમાં કરણ સાધ્યતાનું જે અનુમાન કરવામાં આવે છે, તેનું નામ જ દૃષ્ટ સાધવત્ અનુમાન ” છે. એક કાર્ષાણુ એંસી રતી જેટલા વજનને હાય છે. તે એનાં જેવાં બીજા જે કાઇ પદ્મ ો હાય તેને કાર્યાંપણુ માની લેવામાં આવે, તેા તે પ્રકારના અનુમાનને પણ દૃષ્ટસાધમ્યવત્ અનુમાનકહી શકાય છે. 66
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy