SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानातसूर्य चारित्रलक्षणं त्यजति वोटिकमध्यस्थित बोटिकवे पधारि (बौद्ध साधु युनिवत् १, एको धर्म त्यति नो रूपं, निह्नववत् २, एको रूपधर्मो मयं त्यजति उत्प्रजितवत्-मृत. पूर्व गृहीतस यमगृहस्थवत् ३, एको नो रूपं जहाति नो धर्म जहाति मुसाधुवत् ।। से बेप को छोडता है चरित्र धर्म नहीं, १ बोटिक (बौद्ध) वेषधारी योटिक मध्य में स्थित मुनि जैसे । कोई एक धर्म छोडना है वेप नहीं, २ निव जैसे । कोई एक दोनों को छोड़ देता है, ३ गृहस्थ के जैसे । कोई एक धर्म, और वेप में एक को भी नहीं छोडता है, ४ खन्चे साधु जैसे | पुनश्च-" चत्तारि पुरिसजाया"-पुम्पजात चार होते हैं, जैसे-"जिनाज्ञा धर्म का परित्याग कर देता है पर-गच्छ मर्यादा नहीं " तात्पर्य है कि-- " योग्य साधु समुदाय को श्रुत देना चाहिये " तीर्थकर की आज्ञा है। इस आज्ञा की उपेक्षा कर के वृहत्कलादि विशिष्ट श्रुत अन्य गच्छ वाले साबु को नहीं देना है. प्रवर्तक द्वारा प्रवर्तिन अपनी ऐसी गच्छ मर्यादा का अनुसरण करता है वह जिनाज्ञा विराध होकर धर्मका परित्याग करता है पर- गणस्थिति का परित्याग नहीं करता है ऐसा वह प्रथम अङ्ग है, १। कोई एक गण स्थिति का परित्याग करता है, धर्म का नहीं, २ वह योग्य साधुओं को श्रुत देनेवाला होता है । कोई एक धर्म और એ હોય છે કે જે ધર્મ છેડે છે, પણ વેષ છોડતું નથી, જેમકે નિgવ (૩) કેઈ એક સાધુ વેવ પણ છેડે છે અને ધર્મ પણ છોડે છે (૪) કેઈ એક સાધુ વેષ પણ છેડને નથી અને ધર્મ પણ છોડતો નથી જેમકે સત્ય સાધુ “चत्तारि पुरिसजाया " पुरुषना नीये प्रमाणे या२ २ ५५ ५३ છે–(૧) કોઈ એક પુરુષ એ હોય છે કે જે ધર્મને પરિત્યાગ કરે છે પણ ગણુસ્થિતિને પરિત્યાગ કરતું નથી –“જિનાજ્ઞા ધર્મને પરિત્યાગ કરી નાખે છે પણ ગરછમર્યાદાને પરિત્યાગ કરતો નથી. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-તીર્થકરની એવી આજ્ઞા છે કે યોગ્ય સાધુ સમુદાયને થતદાન દેવું જોઈએ. આ આજ્ઞાની ઉપેક્ષા કરીને બૂડત્યાદિ વિશિષ્ટ કૃતનું અન્ય ગચ્છવાળા સાધુને તે દાન દેતા નથી, પણ પ્રવર્તક દ્વારા પ્રવર્તિત એવી પોતાની ગછમર્યાદાનું અનુસરણ કરે છે આ પ્રકારને સાધુ જિનાજ્ઞાને વિરાધક હોવાને કારણે ધર્મને પરિત્યાગ કરનારે ગણાય છે પણ ગણની મર્યાદાનું પાલન કરનાર હોવાને કારણે ગણસ્થિતિને પરિત્યાગકર્તા ગણાતો નથી. (૨) કેઈ એક સાધુ ગસ્થિતિને પરિત્યાગ કરે છે પણ ધર્મને પરિત્યાગ કરતો નથી તે યોગ્ય સાધુઓને શ્રુતદાન દેતે હોય છે. (૩) કેઈ ધર્મ અને ગણ
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy