SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ स्थामात्र यत् मायश्चित्तविशेपावधारणं सा धारणा तां वा नो नैव सम्यक् याथातथ्येन प्रयोक्त भवति । इति प्रथम स्थानम् ११ तशा-आचार्योपाध्यायम् गणे, यथा. रानिकतया-रत्नानि द्रव्यतो भावतश्च द्विधा । तत्र--रन्नानि द्रव्यनः कर्कतना१ ' पृथक् पृथक जो आचार्य और उपाध्याय अथवा समुदित जो आचार्य उपाध्याय गणमें गणके विषयमें आज़ाको-" हे मुने ! आपको यह करना चाहिये " इस प्रकारकी आज्ञाहो यदा-देशान्तरस्थ किसी गीतार्थले निवेदन करने के लिये-" अगीतार्थके आगे जो गीतार्थ गढार्य पदों द्वारा जिस अतिचारका निवेदन करता है" ऐसी आज्ञाको अथवा धारणाको-" यह तुम्हें नही करना चाहिय" इन रूप धारणाको धारवार आलोचना देनेले जो मायश्चित्त विशेषका अवधारण है, वह धारणा है, इस धारणाको अच्छी तरह से प्रयोक्ता कगनेवाला नहीं होता है, मुनि जनोंसे पालन करानेवाला नहीं होता है, उस आचार्य और उपाध्याय के गणमें कलहको उत्पन्न करानका यह प्रथम कारण है। द्वितीय कारण-" आचार्योपाध्यायं ग्वट गणे यथा रानिपतया कृतिकर्म नो सम्यक् प्रयोत्तृ भवति २ " ऐसा है, कि जो आचार्य या उपाપૃથક પૃથફ જે આચાર્ય અને ઉપાધ્યાય અથવા સમુદિત જે આચાર્ય ઉપાધ્યાય ગણમાં ગણના વિષયમાં આજ્ઞાનું અથવા ધારણાનું પાલન કરાવનારા હોતા નથી, તે આચાર્ય અને ઉપાધ્યાયના ગણમાં કલહ થવાની સંભાવના રહે છે. આ રીતે આચાર્ય અને ઉપાધ્યાયની તેમની આજ્ઞા અથવા ધારણાનું પાલન કરાવવાની અશક્તિ તેમના ગણમા કલ ઉત્પન્ન કરવામાં ४२भूत गने छ. " उ भुनि! तमारे या प्रमाणे ४२ मे , " तेनु નામ આજ્ઞા છે અથવા દેશાન્તરસ્થ કઈ ગીતાર્થ સાધુ સમક્ષ નિવેદન કરવાને માટે અગીતાર્થની સમક્ષ ગીતાર્થ ગૂઢાર્થ પદે દ્વારા જે અતિચારનું નિવેદન કરે છે, તેનું નામ આજ્ઞા છે. ___" या तमा न ४२७ मे," तेनु नाम धारणा छ. 24441 વારંવાર આલોચના દેવાથી જે પ્રાયશ્ચિત્ત વિશેષનું અવધારણ થાય છે તેનું નામ ધારણા છે. આ પ્રકારની આજ્ઞા અને ધારણાનું પિતાના ગણના સાધુઓ પાસે પાલન ન કરાવી શકનાર આચાર્ય અને ઉપાધ્યાયના ગણમાં કલહ ઉત્પન્ન થાય છે. भीभु १२४ नी२ प्रभारी है-" आचार्योपाध्यायं स्लु गणे यथारनि इत्तया कृतिकर्म नो सम्यक् प्रयोक्त भनति " २ माया मा अध्याय
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy