SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ५४४ स्थानाम चरति सः । तधा-संस्पृष्टकल्पिका-संसृप्टेनकावरण्टिनेन हस्तभाजनादिना दीय. मानस्यैव भक्तादेहिणे कल्पो नियमोऽभिग्रहदशाद यस्य सः, तथाविधाभिग्रह विशेषधारकाः साधुरित्यर्थः तथा-तज्जातमंसष्ट कल्पिका-तज्जातेन देवद्रव्याविरोधिना दातव्यद्रव्येणैवेत्यर्थः यत् संमष्ट-वरण्टिनं हस्तभाजनादि, तेन दीयमानस्यैव भक्तादे ग्रहणे कल्पो-नियमोऽभिमहत्रशाद् यस्य सः । तथाऔपनिधिकादीनि पञ्च स्थानान्येवं विज्ञेयानि, तथाहि-औपनिधिका-उपनिधीयते इत्युपनिधिः-प्रत्यासन्नं यथास्थंचितानोत, न तु साधर्थ, तेन यश्चरति अभिग्रहवगात् स औपनिधिकः । यद्वा-औषनिहित इति चलाया । उपनिहितं अन्नकी गवेषणा करता है, जो भिक्षु अभिग्रह विशेषसे मौनपूर्वक भिक्षाके लिये भ्रमण करता है, वह लौनचर है, तथा जिसका संमृष्ट अन्नादि भरे हुए हस्त भाजन आदिसे दिये गयेही आहार आदिको लेनेका कल्प नियम है, ऐमा वह तथाविध अभिग्रहका धारी साधु संसृष्ट कल्पिक है, तथा जिस लाधुका देने योग्य द्रव्यसे ही संसृष्ट हुए हस्त भाजनादि से दिये जाते ही भक्तादिके ग्रहणमें अभिग्रहवश नियान है, वह साधु तज्जात संसृष्ट कल्पिक है, तथा-औपनिधिकादि पांच स्थान इस प्रकारले है-औपनिधिक १ शुद्धषणिक २ संख्यादत्तिक ३ इण्ट लाभिक ४ और पुष्ट लाभिक ५ इनमें जो लिखु दाता अपने पास में भोजन के समय अन्नादि रखा हो उस अन्नादिको लेनेके लिये नियमवाला होता है, वह या जो चाहे जिस किसी तरह ले लाये गये भाहार મિશ્રિત વાલ, ચણ આદિવાસી અન્નની ગષણા કરે છે જે સાધુ અભિગ્રહ વિશેષ ધારણ કરીને મૌનપૂર્વક ભિક્ષાને માટે ભ્રમણ કરે છે, તેને મૌનચર કહે છે. જેણે સંસદ અન્નાદિ ભરેલા હસ્તભાજન આદિ વરુ દેવામાં આવેલ આહાર આદિને ગ્રહણ કરવાને ક૯૫ (નિયમ) કરેલો છે, એવા પ્રકારના અભિગ્રહધારી સાધુને સંસ્કૃષ્ટ કલ્પિક કહે છે. અર્પણ કરવા એગ્ય દ્રવ્યથી જ સંસૂઇ એવા હરત ભાજનાદિ વડે આપવામાં આવતા આહારાદિને જ ગ્રહણ કરવાનો જેણે અભિગ્ર ધારણ કરે છે એવા સાધુને “તજજાત સંસૃષ્ટ કલ્પિક કહે છે. તથા ઔપનિધિક આદિ પાંચ સ્થાન આ પ્રમાણે છે (१) मीपनिधि४, (२) शुद्धपनि, (3) सात्ति:, (४) ya HY અને (૫) પુછલાજિક. દાતાએ ભેજન કરતી વખતે જે અન્નાદિને પિતાની પાસે રાખેલ હોય તે અન્નદિને જ ગ્રહણ કરવાના નિયમવાળે જે સાધુ હેય છે તેને અથવા તેણે જે પ્રકારને અભિગ્રહ કર્યો હોય તે પ્રકારે આહાર
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy