SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा गैका स्था०५ उ०१ सू०८ नारकादीनां शरीरनिरूपणम् छाया--कर्मविकारः कार्मणम् अष्टविधविचित्रकर्मनिष्पन्नम् । - सर्वेषामपि शरीराणां कारणभूतं ज्ञातव्यम् ॥१॥ इति । कर्म पुद्गलैनिर्मित सकलशरीरकारणभूतं शरीरमित्यर्थः । औदारिकादि क्रमेण निर्देशस्तु यथोत्तरं सूक्ष्मत्वात् प्रदेशवाहुल्याच बोध्य इति । सम्पति' औदारिकादि शरीराणां पञ्चवर्णत्वं पञ्चरसत्वं चास्तीति प्रतिपादयितुमाह-ओरालियसरीरे पंचवन्ने ' इत्यादि । अर्थः स्पेष्टः । अथ बादरशरीराणां वर्णविकार है, वह कार्मण है, यह कार्मण शरीर समस्त शरीरोंका कारणभूत होता है, तात्पर्य यह कि जो शरीर कर्म पुद्गलोले निवर्तित होता हुआ समस्त शरीरोंका कारणभूत होता है, वह कार्मण शरीर है । औदारिक आदि शरीरोंका जो इस प्रकारके क्रमसे निर्देश हुआ है, वह औदारिक शरीरकी अपेक्षा वैक्रिय शरीर सूक्ष्म है, वैक्रियकी अपेक्षा आहारक सूक्ष्म है, आहार की अपेक्षा तैजस शरीर सूक्ष्म है, और औदारिक अपेक्षा वैक्रिय शरीरके प्रदेश असंख्यातगुणे होते हैं, वैक्रियकी अपेक्षा आहारक शरीरके प्रदेश असंख्यात गुणे होते हैं, आहारक शरीरकी अपेक्षा तैजस शरीरके प्रदेश अनन्तगुणे होते हैं, और तैजस शरीरकी अपेक्षा कार्मण शरीरके प्रदेश अनन्तशुणे होते है. ___ इन औदारिक आदि शरीरों में पंचवर्णवत्ता और पंचरसवत्ता है, इस बातका कथन करनेके लिये अब सूत्रकार-“ओरालियसरीरे पंचवन्ने पन्नत्ते" ऐसा सूत्र कहते हैं-तात्पर्य इसका यही है, कि औदा. કમને જે વિકાર છે તે કામણ છે. તે કામણનું આઠ પ્રકારના વિચિત્ર કર્મો વડે નિર્માણ થાય છે. તે કામણ શરીર સમસ્ત શરીરના કારણભૂત હોય છે. આ કથનને ભાવાર્થ એ છે કે જે શરીર કર્મપત વડે નિવર્તિત થઈને સમસ્ત શરીરની ઉત્પત્તિમાં કારણભૂત બને છે, તે શરીરને કામેણું શરીર કહે છે. ઔદારિક આદિ શરીરનું આ પ્રકારના ક્રમથી જે નિરૂપણ કરવામાં આવ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે– દારિક શરીર કરતાં વૈક્રિય શરીર સૂમ છે. વક્રિય શરીર કરતાં આહારક શરીર સૂક્ષમ છે અને રસાહારક કરતાં તજસ શરીર સૂકમ છે પ્રદેશની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે ઔદારિક કરતાં વૈકિય શરીરના પ્રદેશ અસંખ્યાગણું હોય છે, વક્રિય શરીર કરતાં આહારક શરીરના પ્રદેશ અસંખ્યાતગણું હોય છે, આહારક શરીર કરતાં તેજસ શરીરના પ્રદેશ અનંત. ગણું હોય છે અને તૈજસ શરીર કરતાં કામણ શરીરના પ્રદેજ અનંતગણ હોય છે. આ ઔદારિક આદિ શરીર પાંચ વર્ણવાળાં અને પાંચ રસવાળાં છે, मा पातनुं प्रतिपादन ४२वाने भाट सूत्र॥२ मा सूत्र ४ छ-" ओरा स्था-६७
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy