SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ १९२ स्थानाले ___पुनः " चत्तारि सरीरगा " इत्यादि-चत्वारि शरीरकाणि कार्मणोनिमश्रकाणि-कामणेन शरीरेण उन्मिश्राणि-युतानि कार्मणोन्मिश्राणि, तान्येव कार्मणो. मिश्रकाणि प्रज्ञप्तानि, तद्यथा-औदारिकम्-उदारं-प्रधानं, प्राधान्यं चास्य तीर्थकरगणधरशरीरापेक्षया, ततोऽन्यस्य अनुत्तरसुरशरीरस्यापि अनन्तगुणहीनत्वात् , यद्वा-उदारं-सातिरेकयोजनसहस्र मानत्वात् , शेषशरीरापेक्षया वृहत्प्रमाणम् , बृहस्से यह है कि औदारिक शरीर जीवको भी छोडकर मृतावस्थामें बना रहता है अतः वह जीव स्पृष्टही होता है ऐसा नहीं कहा जाता है इस प्रकारले ये चार शरीर नहीं हैं ये तो जीवस्पृष्टही होते हैं जीवके यिना नहीं रहते हैं। १ चार शरीर जो कार्मण उन्मिश्रक(मिलेहुवे कहे गयेहैं सो इसका अभि प्राय ऐसाहै कि ये चार शरीर कार्मण शरीरके साथ रहते हैं-जहां कार्मण शरीर होगा वहाँ वैक्रिय शरीरभी हो सकता है, जैसा कि देव और नारकियों में वह होता है मनुष्यों तियञ्चोंमें उसके साथ आहारक शरीर होता है चौदह पूर्वधारीके उसके साथ आहारक शरीर होता है तथा तैजस और कार्मण ये साथ २ रहतेही हैं। जो शरीर उदार प्रधान होता है वह औदारिक शरीर है औदारिक शरीरमें प्रधानता तीर्थकर गणधरके शरीरकी अपेक्षासे आती है क्योंकि इससे भिन्न जो अनुत्तर देवका शरीर है वैक्रिय शरीर है वहां अनन्त गुणहीन होता है अथवा स्वयंभूरमण समुद्रमें रहा हुआ जो महामत्स्य है उसके औदारिक शरी. જીવને છેડ્યા બાદ મૃતશરીરમાં મૃતાવસ્થામાં પણ દારિક શરીરને સદુભાવ કાયમ રહે છે તેથી દારિક શરીર જીવસૃષ્ટ જ હોય છે, એવું કહી શકાતું નથી. પરંતુ વૈકિય આદિ ઉપર્યુક્ત ચાર શરીરે તે જીવન્સ્પષ્ટ જ હોય છે, જીવના વિના તેમનું અસ્તિત્વ જ સંભવી શકતું નથી. ચાર શરીરને જે કામણ ઉન્મિથક કહ્યા છે તેને ભાવાર્થ નીચે પ્રમાણે છે –તે ચાર શરીરે કાર્મણ શરીરની સાથે જ રહે છે. જ્યાં કામણ શરીર હશે ત્યાં વૈકિય શરીર પણ હશે. જેમ કે દેવ અને નારકોમાં તે હોય છે. મનુષ્ય તિય"ચોમાં તેની સાથે આહારક શરીર હોય છે. ચૌક પૂર્વધારીને તેની સાથે આહારક શરીર પણ હોય છે, તથા તૈજસ અને કામણ આ બે શરીરે તે સાથે સાથે જ રહે છે જે શરીર ઉદાર પ્રધાન હોય છે તેને દારિક કહે છે. ઔદ્યારિક શરીરમાં પ્રધાનતા તીર્થકર ગણધરના શરીરની અપેક્ષાએ આવે છે, કારણ કે તેનાથી ભિન્ન જે અનુત્તર દેવનું શરીર છેવિકિય શરીર છે તે અનંતગણું હીન હોય છે. અથવા સ્વયંભૂરમણ સમુદ્રમાં
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy