SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ स्यांना सर्व “णीयावित्ती अचवले अमाई अकुऊदले, विणीयविणए दंते जोगवं उवहागावं ' ॥ ( उत्त. अध्य ३४ गा. २७) किञ्च-" पयणुकोहमाणेय, मायालोभपयष्णुए । पसंतचित्ते दंतप्पा, जोगवं उवहाण ।।" ( उत्त. अध्य. ३४ गा २९) छाया-नीचवृत्तिरचपळः अमायी अकुतूहकः । विनीतविषयो दान्तो योगवान् उपधानवान् । तथा-प्रतनुक्रोधमानश्च, मायालोभपतनुकः । प्रशान्तचित्तो दान्तात्मा, योगवान् उपधानवान् । तस्य भावस्तत्ता. तया समाधिस्थायितयेत्यर्थः ३ ॥ सु० १५ ॥ है इसीलिये संसार से परे होने के लिये अनिदान को एक कारण रूप से यहां गिनाया गया है। संसार से परे होने के लिये एक दूसरा और भी कारण है जिसका नाम दृष्टिसपन्नता है सम्यग्दर्शन से युक्त होना इसका नाम दृष्टिसंपन्नता है इसी तरह से एक तीसरा कारण योगवाहिता है चित्त को समाधिस्थ रखना योगवाहिता चित्त यदि सांसरिक पदार्थों में उत्सुकता से युक्त बना रहता है तो वह चारित्राराधन में बाधक होता है अतः निर्मल और अतीचारों से रहित चारिवाराधन हो इसके लिये चित्त का समाधिस्थ होना परमावश्यक है इससे भी जीव संसार को पार कर देता है योगवाही का लक्षण इस प्रकार को कहा गया है-"णीयावित्तो अचवले अमाई” इत्यादि, (उत्तराध्य ३४ गा. २९) " पयणुकोहमाणे य" इत्यादि । मु०१५ ॥ વધતો જ રહે છે. તે કારણે સંસાર પાર કરવાને માટે અનિદાનને એક કારણ રૂપે અહીં ગણાવવામાં આવેલ છે. સંસાર પાર કરવાને માટે બીજો ઉપાય દષ્ટિસંપન્નતા છે. સમ્યગ્દર્શનથી યુક્ત થવું તેનું નામ જ દૃષ્ટિસંપન્નતા છે. સંસાર પાર કરવાને એક ત્રીજે ઉપાય નીચે પ્રમાણે છે. ગવાહિતાથી પણ જીવ તરી જાય છે. ચિત્તને સમ ધિસ્થ રાખવું તેનું નામ યોગવાહિતા છે. સાંસારિક પદાર્થોમાં જે ચિત્ત લીન રહે છે તે ચારિત્રારાધના થઈ શકતી નથી. નિર્મળ અને અતિચારોથી રહિત ચારિત્રારાધના માટે ચિત્તનું સમાધિસ્થ હવું અત્યન્ત અવશ્યક છે. આ રીતે ગવાહિતા દ્વારા પણ જીવ સંસાર કતારને પાર કરી નાખે છે. ગવાહિનું આ પ્રમાણે લક્ષણ કર્યું છે" णीयावित्ती अचवले अमाई " त्यादि- ( उत्तराध्य ३४ ॥ २६) " पयणुकोहमाणे य" त्याहि ॥ सू. १५ ॥
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy