SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानानपत्र भुजिक्रियाकर्तृत्वे सति तस्य क्रियावत्वं प्राप्तमेव । ननु प्रकृतिः करोति पुरुपस्तु भुक्ते प्रतिबिम्बन्यायेनेति तस्याक्रियत्वं स्थितमेव इति चेदाह-रूपान्तरपरिणममें प्रतिविम्ब पड़ता है-आत्मा का प्रतिविम्व बुद्धि में नहीं पड़ता है आत्मा में बुद्धि का प्रतिबिम्ब पड़ना ही पुरुष का भोग है ? -यदि ऐसी कल्पना की जावेगी तो आत्मा में भोक्तृत्व ही नहीं बन सकता है क्यों कि इस मान्यता में आत्मा तदवस्थ रहता है। विशेषार्थ-सांख्योंकी ऐसी मान्यता है कि चेतनाशक्ति आत्मा स्वयं पदार्थों का ज्ञान नहीं करती है बुद्धि से ही पदार्थों का ज्ञान उसे होता है इन्द्रियों द्वारा पदार्थ बुद्धि में प्रतिभासित होते हैं वुद्धि दोनों तरफ से दर्पण की तरह है इसमें एक ओर चेतनाशक्ति और दूसरी ओर बाह्य जगत झलकता है । वुद्धि में चेतनाशक्ति के प्रतिविम्ब पड़ने से आत्मा अपने को बुद्धि से अभिन्न समझता है और इसीलिये आत्मा में मैं सुखी हूँ मैं दुःखी हूं ऐसा ज्ञान होता है। उक्तं च-"शुद्धोऽपि पुरुषः प्रत्ययं चौद्धमनुपश्यति, तमनु पश्यन् अतदात्मापि तदात्मकं इव प्रतिभासले"।वुद्धि स्वयं अचेतन है क्यों कि वह प्रकृति का एक विकार है-"मूलप्रकृतिरविकृतिमहदाद्याः प्रकृतिविकृतयः सप्त षोडशकश्च विकारो न प्रकृति न विकृतिः पुरुषः" પ્રતિબિંબ પડે છે. આત્માનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડતું જ નથી. આત્મામાં બુદ્ધિનું પ્રતિબિંબ પડવું એજ પુરુષના ભાગરૂપ છે, એમ કેમ ન માની શકાય? ઉત્તક–જે એવી કલ્પના કરવામાં આવે તે આત્મામાં ભેકતૃત્વ જ માની શકશે નહીં, કારણ કે તે માન્યતામાં તે આત્મા તદવસ્થ (એજ અવસ્થા વાળે) રહે છે. વિશેષાર્થ–સાંનો એવો મત છે કે ચેતનાશક્તિ (આત્મા) પિતે જ પદાર્થોનું જ્ઞાન કરતી નથી, પણ બુદ્ધિથી જ તેને તેનું જ્ઞાન થાય છે. ઇન્દ્રિ દ્વારા પદાર્થ બુદ્ધિમાં પ્રતિભાસિત (પ્રતિબિંબિત) થાય છે. બુદ્ધિ અને બાજુ રહેલા દર્પણ જેવી છે. તેમાં એક તરફ ચેતના શક્તિ અને બીજી તરફ બાહ્ય જગત પ્રતિભાસિત થાય છે. બુદ્ધિમાં ચેતનાશક્તિનું પ્રતિબિંબ પડવાથી આત્મા પોતાને બુદ્ધિથી અભિન્ન સમજે છે, અને તેથી " सुभी छु, हुँ छु,” से ज्ञान मात्मामा थाय छे. ४युं ५y छ -" शुद्धोऽपि पुरुषः प्रत्ययं बौद्धमनुपश्यति, तमनुपश्यन् अतदात्मापि तदात्मकं इव प्रतिभासते " भुद्धि पोते मन्येतन छ, ४१२ ते प्रकृति मे वि१२ छ, “ मूलप्रकृतिरविकृतिमहदाद्याः प्रकृतिविकृतयः सप्त
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy