SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० २ उ० ३ सू० ३१ वर्ष घरादिपर्वतद्वैविध्यनिरूपणम् १०९ तथा, तौ। कीदृशौ ? इत्याह-' बहुसमतुल्यौ अविशेषौ अनानात्वौ अन्योन्यं नातिवर्तेते, आयामविष्कम्भोचत्वोद्वेधसंस्थानपरिणाहेन' इति पदानां व्याख्याऽनुपदं त्रिंशत्तमसूत्रे कृता ततोऽवसेया । तावाह-क्षुल्लहिमवान्-लघुहिमवान् भरतानन्तरम् , तथा शिरवरी यत्परमैरवतक्षेत्रं वर्तते सः । इमौ द्वावपि पूर्वापरतो लवणसमुद्रस्पृष्टौ योजन शतोच्छायौ पञ्चविंशतियोजनावगाढौ आयतचतुरस्रसंस्थान संस्थितौ स्तः । अनयोविशेपवर्णनमन्यतोऽवसेयम् । एवं यथा 'जंबू दीवे दीवे' के बीच क्षुद्रहिमवान् पर्वत है इसी प्रकार हैमवत क्षेत्र और हरिवर्ष क्षेत्र के बीच में सीमा पर महाहिमवान् पर्वत है हरिवाम और महाविदेहक्षेत्र के बीच में निषधपर्वत है विदेह और रम्यक क्षेत्र के बीच में नीलवान् पर्वत है रम्यक और हैरण्यवतक्षेत्रके बीच में रुक्मी पर्वत है हैरण्यवत और ऐरवतक्षेत्र के बीच में शिखरी पर्वत है इस तरह से ये पर्वत दो दो क्षेत्रों का विभाग करते हैं। सुमेरु पर्वत की दक्षिणदिशा में भरत, हैमवत और हरिवर्ष क्षेत्र हैं और उत्तरदिशा में रम्यक हैरण्यवत और ऐरवत क्षेत्र है विदेहक्षेत्र में देवकुरु दक्षिणदिशा में और उत्तरकुरु उत्तरदिशा में है कालचक्र का परिवर्तन भरतक्षेत्र और ऐरवत क्षेत्र इन दो क्षेत्रों में ही होता है शेषक्षेत्रों में नहीं इन शेष क्षेत्रों में निवास करने वाले जीवों के उपभोग आयु शरीर का परिमाण आदि सदा एक से रहते हैं हैमवत क्षेत्र में जीवों की आय एक पल्य प्रमाण होती है-यहां निरन्तर उत्सर्पिणी का चौथा या अवसर्पिणी का પાડે છે. જેમકે દક્ષિણ દિશામાં આવેલા ભરતક્ષેત્ર અને હૈમવત ક્ષેત્રની વચ્ચે ક્ષુદ્ર હિમવાનું પર્વત છે. એ જ પ્રમાણે હૈમવત અને હરિવર્ષ ક્ષેત્રની વચ્ચે, સીમા પર માહિમવાન પર્વત છે. હરિવાર અને મહાવિદેહ ક્ષેત્રની વચ્ચે નિષધ પર્વત છે, વિદેડ અને રમ્યક ક્ષેત્રની વચ્ચે નીલવાન પર્વત છે, સમ્યક અને હૈરણ્યવત ક્ષેત્રની વચ્ચે કિમ પર્વત છે અને હૈરણ્યવત અને રવત ક્ષેત્રની વચ્ચે શિખરી પર્વત છે. આ રીતે આ પર્વતે બબ્બે ક્ષેત્રોની મર્યાદા કરે છે સુમેરુ પર્વતની દક્ષિણ દિશામાં ભરત, હૈમવત અને હરિવર્ષ ક્ષેત્રે છે, અને ઉત્તર દિશામાં રમ્યક, હરણ્યવત અને એરવત ક્ષેત્રે છે. વિદેહ ક્ષેત્રમાં દેવકુરુ દક્ષિણ દિશામાં અને ઉત્તર કુરુ ઉત્તર દિશામાં છે. કાલચક્રનું પરિવર્તન માત્ર ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્રમાં જ થાય છે, બાકીના ક્ષેત્રમાં થતું નથી. તે બાકીનાં ક્ષેત્રમાં નિવાસ કરનારા જીવોના ઉપગ, આયુ, શરીરનું પ્રમાણ આદિ સદા એકસરખું જ રહે છે. હૈમવત ક્ષેત્રમાં જીવોનું આયુષ્ય એક પથ
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy