SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानासूत्र समयस्थितिकाः पल्योपमासंख्येयभागादिस्थितिमन्त इत्यर्थः । एवं नारकयत् एकेन्द्रिय विकलेन्द्रियवर्ना पञ्चेन्द्रियाः असुरादयो विजेया यावद् वानव्यन्तराः । एते संख्यातासंख्यातकालसमयस्थितिरूपोमयस्वभावा भवन्ति, ज्योतिष्क वैमानिकास्तु न तथा, तेषां नियमाद्-असंख्यातकालसमयस्थितिकत्वात् १३ । बोधिदण्डके-सुलभवोधिका:-सुलभा = सुप्राप्ता बोधिः जिनधर्मप्राप्तिर्यपां ते तथा, तद्भिन्ना दुर्लभवोधिकाः, यावद् वैमानिकाः १४ । पाक्षिकदण्ड के-शुक्लो विशुद्धसमय से वर्षप्रमाण की अपेक्षा लेकर जिस स्थिति में अवस्थान में संख्यात काल का समय है ऐसी स्थिति जिनकी है वे नारक संख्यात काल समयस्थितिक हैं अर्थात् दश हजारवर्ष आदि की स्थितिवाले नारक संख्यातकाल समय स्थितिक कहे गये हैं और जिनकी स्थिति पल्योपम असंख्येय भागादि रूप है वे असंख्यातकालसमयस्थितिक नारक हैं। एकेन्द्रिय एवं विकलेन्द्रियों को छोड़कर पञ्चेन्द्रिय असुरादिकों में यावत् वानव्यन्तरों में भी इसी प्रकार का कश्न जानना चाहिये क्यों कि ये संख्यात और असंख्यात काल की दोनों प्रकार की स्थितिवाले होते.हैं। तथा ज्योतिष्क और वैमानिकदेव संख्यातकाल की स्थितिवाले नहीं होते हैं ये तो नियम से असंख्यात काल की ही स्थितिवाले होते हैं१३। बोधिदण्डकमें-नैरयिकजीव सुलभयोधिक और दुर्लभयोधिक दोनों प्रकार के होते हैं १४ । जिन्हें जिनधर्म प्राप्तिरूप योधि सुलभ है वे सुलभवाधिक हैं और जो इनसे भिन्न हैं वे दुर्लभ वाधिक हैं। स्लुलभवोधिक પ્રમાણુની અપેક્ષાએ જે સ્થિતિમાં–અવસ્થાનમાં સંખ્યાતકાળને સમય વ્યતીત થ ય છે. એવી સ્થિતિવાળા નારકોને સખ્યાતકાળ સમય સ્થિતિક કહે છે એટલે કે દશ હજાર વર્ષ આદિની સ્થિતિવાળાં નારકેને સંખ્યાતકાળ સ્થિતિક કહેવામાં આવ્યાં છે, અને જેમની સ્થિતિ પલ્યોપમ અસંખેય ભાગાદિ રૂપ છે. તેમને અસંખ્યાતકાળ સમય સ્થિતિક નારકે કહ્યા છે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાયના અસુરકુમારોથી લઈને વાતવ્યાર પર્યન્તના જીમાં આ બે ભેદનું કથન થવું જોઈએ, કારણ કે તેઓ સંખ્યાત અને અસંખ્યાત એ બન્ને પ્રકારની સ્થિતિવાળા હોય છે જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો સંખ્યાત કાળની સ્થિતિવાળા હોતા નથી, તેઓ તે નિયમથી જ અસંખ્યાત કાળની સ્થિતિવાળા હોય છે ! ૧૩ બેધિ દંડકમાં નારકેના બે પ્રકાર કહ્યા છે-(૧) સુલભ બોધિક અને (૨) દુર્લભ બોષિક. જેમને જિનધર્મ પ્રાણિરૂપ બોધિ સુલભ છે તે નારકેને સુલભ બોધિક કહે છે, જેમને તે દુર્લભ છે તેમને દુર્લભ બોધિક કહે છે. આ
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy