SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ -- - सुधा टीका स्था०२३०२सू०२३ भव्यादिविशेषगे नारकादिर दण्डकनि ३४६ वाव पक्ष प्रभागमो येषां ते तथा, यद्वा-शुक्लानाम् अस्तिकत्वेन विशुद्धानां पक्षो वर्गः शुक्लपक्षः, ता भवाः शुक्लपाक्षिकाः-अपार्द्धपुद्गलपरावर्ताभ्यन्तरीभूतसंसारा इत्यर्थः । तद्विपरीताः कृष्णपाक्षिकाः, यावद् वैमानिकाः १५ । चरमदण्डके-चरमा:-येषां नारकादिभवश्चरमस्ते तथा, ते पुनर्नरकादि भवे नोत्पत्स्यन्ते सिद्धिगमनात् । तदितरे त्वचरमा इति १६ । एवमेते पोडश दण्डकाः ॥ मू० २३ ॥ और दुर्लभबोधिक का यह कथन यावत् वैमानिकदेवों तक में भी इसी प्रकार से जानना चाहिये पाक्षिकदण्डक में नैरयिक जीव शुक्लपाक्षिक और कृष्णपाक्षिक के भेद से दो प्रकार के होते हैं विशुद्ध होने से शुक्ल जिनका पक्ष अभ्युगम मान्यता है वे शुक्लपाक्षिक हैं अथवा-आस्तिक होने से विशुद्धों का जो पक्ष वर्ग है इस वर्ग में जो हों वे शुक्लपाक्षिक हैं इन शुक्लपाक्षिक जीवों का संसार अर्धपुद्गल परावर्तन के भीतर वाला हो जाता है इनसे भिन्न जो होते हैं वे कृष्णपाक्षिक नारक हैं इसी प्रकार के शुक्लपाक्षिक और कृष्णपाक्षिक यावत् वैमानिक तक होते हैं १५ चरमदण्डक में-चरम और अचरम के भेद से नैरथिक दो प्रकार के होते हैं नारकादि रूप भव जिन का चरम होता है-फिर से नारकादि भव में जो उत्पन्न नहीं होते हैं वे चरमनैरयिक हैं ये चर• मनैरयिक नारकपर्याय को छोड़कर मनुष्यपर्याय लेकर सिद्धि में गमन करने वाले होने के कारण पुनः नारकादि भव को ग्रहण नहीं करते हैं। બને ભેદે કથન વૈમાનિક દે પર્યન્તના જીવનમાં પણ ગ્રહણ કરવું જોઈએ.૧૪ પાક્ષિક દડકમાં નારકે બે પ્રકારના કહ્યા છે-(૧) શુકલપાક્ષિક અને (૨) કૃષ્ણપાક્ષિક. વિશુદ્ધ હોવાથી શુકલ જેમને પક્ષ (અબ્યુગમ, માન્યતા). છે, તેમને શુકલપાક્ષિક કહે છે. અથવા આસ્તિક હોવાથી જેઓ વિશુદ્ધના સમૂહમાં ગણી શકાય એવાં છે તેમને શુકલ પાક્ષિક કહે છે. તેમને સ સાર વધારેમાં વધારે અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ પ્રમાણ હોય છે. તેમનાથી ભિન્ન જે નારકે છે તેમને કૃષ્ણપાક્ષિક કહે છે આ બન્ને ભેદેવાળાં છ વૈમાનિક દેવે પર્યન્તના જીવોમાં હોય છે. જે ૧૫ છે २२म ६४मा ना२। मे २॥ ४॥ -(१) २२भ ना२४ मन (२) અચરમ નારક નારકાદિ રૂપ ભવ જેમને ચરમ (અન્તિમ) હેાય છે, જે જીવો ફરીથી નારકાદિ ભવમાં ઉત્પન્ન થવાના નથી, તે જીવોને ચરમ નારક કહે છે. જેમ ચરમ નારકે નરક ગતિમાથી મનુષ્ય ગતિમા જઈને સિદ્ધિ પ્રાપ્ત
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy