SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ सुंधा का स्था०२३०२सू०२३ भव्यादि विशेषणे. नारकादि२४ दण्डकान० ३४७ यापद् वैमानिकाः, एकेन्द्रियाणां सम्यक्त्वं नास्ति । द्वीन्द्रियादीनां तु सास्वादनसम्यक्त्वं भवेदपीति-' एर्गिदियवज्जा' इत्युक्तम् ११ । संसारिदण्डके-परीतसंसारिकाः-परीत परिमितः संसारो येषां ते तथोक्ताः संक्षिप्तभवा इत्यर्थः । अनन्तसांसारिका:-अनन्त: अन्तरहितः अभव्यापेक्षया संसारो येपां ते तथा, यावद् वैमानिकाः१२॥ स्थितिदण्ड के-संख्येयकालसमयस्थितिका:-काला-मृत्युरपिस्यात्, समयः-आचारोऽपि स्यादित्यतः कालचासौ समयश्वेति कालसमयः, संख्येयः वर्षममाणतः कालसमयो यस्यां सा संख्येयकालसमया, सा स्थितिः अवस्थान येषां ते तथोक्ताः दशसहस्रवर्षादिस्थितिमन्त इत्यर्थः, तद्भिन्नास्तु-असंख्येयकालष्टित्व का अभाव है तथा जो दीन्द्रियादिक जीव हैं उनमें सास्वादन सम्यक्त्व हो भी सकता है इसीलिये इस प्रकरण में " एगिदिय बजा" ऐसा कहा गया है संसारदण्डक में नैरयिक दो प्रकार के कहे गये हैंएक परीतसांसारिक और दूसरे अनन्तसांसारिक जिनका संसार परिमित रह गया हैं वे परीतसांसारिक हैं, अर्थात् संक्षिप्त रूपवाले नैरयिक परीतसांसारिक हैं अभव्यापेक्षा से जिनका संसार अन्तरहित है वे अनन्तसांसारिक नैरयिक हैं, इसी तरह का कथन यावत् वैमानिक जीवों तक में जानना चाहिये १२ स्थितिदण्डक में नैरयिक दो प्रकार के कहे गये हैं-एक संख्यातकाल समय स्थितिक दूसरे असंख्यातकाल समय स्थितिक काल नाम मृत्यु का भी है और समय नाम आचार का भी है अतः ऐसा काल समय यहाँ विवक्षित नहीं हुआ है किन्तु कालरूप ત્વને અભાવ હોય છે તેથી તેમને અહીં ગ્રહણ કરવાને નિષેધ કર્યો છે. તથા જે દ્વીન્દ્રિયદિક જીવે છે, તેમનામાં સાસ્વાદન સમ્યક્ત્વ પણ હેઈ શકે छ तथा मही " एगिदिय वज्जा" "मेहेन्द्रियो सिवायना" मा १ 241 ભેદે ગ્રહણ કરવાનું સૂચન થયું છે કે ૧૧ છે સંસારી દંડકમાં નારકના બે પ્રકાર કહ્યા છે-(૧) પરીત સાસરિક અને (૨) અનઃ સાંસારિક જેમને સંસાર પરિમિત રહી ગયા છે એવાં નારકને પરીત સાંસારિક કહે છે. અને અભવ્યત્વની અપેક્ષ એ જે નારકનો સંસાર અન્તરહિત છે, એવાં નારકને અનન્ત સાંસારિક કહે છે આ પ્રકારના ભેદનું કથન વૈમાનિકે પર્યન્તના જીવો વિષે ગ્રહણ કરવું જોઈએ. જે ૧૨ છે સ્થિતિ દંડકમાં નારકે બે પ્રકારના કહ્યા છે-(૧) સંખ્યાતકાલ સમય સ્થિતિક (૨) અસંખ્યાતકાલ સમય સ્થિતિક. “કાળ” શબ્દ મૃત્યુના અર્થમાં પણ વપરાય છે “સમય” શબ્દ આચારના અર્થમાં પણ વપરાય છે પરંતુ અહીં એવા કાળ સમયની વાત કરી નથી, પરંતુ કાળરૂપ સમય દ્વારા વર્ષ
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy