________________
२६८
सूत्रकृताङ्गसूत्रे ___ अन्वयार्थः-(जोइउवगूढे जतुकुंभे) ज्योतिरुपमूहो जतुकुंभः (भामुभितत्ते. णासमुपयाइ) आश्वभितप्तो नाशमुपयाति (एवं) एवं (इत्थियादि) स्त्रीभिः (संवा. सेण) संवासेन-सहवासेन (गगारा) अनगाराः साधयः (णासमुवयंति) नाशमुपयान्ति-चारित्रभ्रष्टा भवन्तीनि ॥२७॥ ___टोका-'जोइउवगूढे' ज्योतिरुपमूहः-ज्योतिपा-अग्न्यादिना उपगूढः संस्पृष्टः 'जतुकुंभे जतुकुम्भः लाक्षाघटः 'आसुमितत्त' आश्वभितप्तः-आशुशीघ्रम् , अभितप्तः, तेजसा तापितो घटः । 'णासावयाइ' नाशापगच्छति द्रवी. भूय विनष्टो भवति । 'एवं' एवमेव 'अणगारा' अनगारा:-साधना, नास्ति अगारः गृह येषां तेऽनगाराः। 'इत्थियाहि' स्त्रीभिः सह संबासेण संवासेन 'णासं' नाशं 'उज्यंति' उपयान्ति। कठिनसंयमपालनं परित्यज्य शिधिलविहारिणों भवन्ति । अथश संयमादतिशयेन भ्रष्टा एव भवन्ति । जतुकुम्भानामग्निस्पर्शवत् साधूनां स्त्रीसंपर्को नाशायैव भवति। तस्माद स्वहितार्थिना स्त्रीसंपर्क: सर्वथैव त्याज्य इति भावः ॥२७॥
अन्वधार्थ--अग्नि से स्पृष्ट हुआ लाख का घड़ा शीघ्र ही तप्त होकर विनाश को प्राप्त होता है। इसी प्रकार स्त्रियों के सहवास से साधुओं का विनाश हो जाता है-थे चरित्रभ्रष्ट हो जाते हैं ॥२७॥ - टीकार्थ--लाख के घट को अग्नि से अडाकर के रख दिया जाय तो वह एकदम तपकर विनष्ट हो जाता है, इसी प्रकार अनगार स्त्रियों के संवास से अर्थात् साथ रहने से नाश को प्राप्त होते हैं अर्थात्, कठिन संयम का त्याग करके शिथिलाचारी बन जाते हैं या संयम से: सर्वथा ही भ्रष्ट हो जाते हैं। तात्पर्य यह है-जैसे अग्नि का स्पर्श लाखके घडे के विनाश का कारण होता है, उसी प्रकार स्त्रीसम्पर्क - સૂવાર્થ–અગ્નિને સ્પર્શ પામતો લાખને ઘડો તપીને થોડી જ વારમાં વિનષ્ટ થઈ જાય છે, એ જ પ્રમાણે સ્ત્રિઓના સહવાસથી સાધુઓનો પણ વિનાશ જ થઈ જાય છે-તે ચારિત્રભ્રષ્ટ થઈ જાય છે પરછા
ટીકાર્યું–લાખના ઘડાને અગ્નિને સ્પર્શ થાય એવી રીતે રાખવામાં આવે, તે તે એકદમ તપી જઈને-પીગળી- જઈને વિનષ્ટ થઈ જાય છે. એજ, પ્રમાણે જે અણગાર સ્ત્રીઓને સંપર્ક રાખે છે, અથવા તેમનો સહવાસ કરે છે, તે પણ વિનષ્ટ જ થઈ જાય છે. એટલે કે તે અણગાર કઠણ એવા સંયમને, ત્યાગ કરીને શિથિલાચારી બની જાય છે, અથવા સંયમના માર્ગેથી સર્વથા ભ્રષ્ટ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે જેવી રીતે અગ્નિનો સ્પર્શ લાખના ઘડાના.