SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુધર્મની ઉત્તમ આરાધનાએ અર્ણો સમભાવ– અને આ જ સમભાવ અને વૈરાગ્ય તેને અનંતર મનુષ્યભવમાં મોક્ષમાર્ગે પ્રબળ પુરૂષાર્થ કાર્યમાં સહાયક બન્યા. અરે ! દેવલોકમાં પણ તેણે મિત્ર સાથે કોલ-કરાર કર્યો કે મને મનુષ્યપણામાં તું બોધ આપીને પ્રવજ્યામાર્ગે વાળજે. સ્વર્ગની ભોગસામગ્રી તેણે ન માંગી, ન માગ્યું રાજસુખ કે વૈભવ. મિત્રદેવ પાસે શું માગ્યું ? ફક્ત પ્રવજ્યાપંથ. ક્યાંથી આવ્યો આ ભાવા એક દેવને ? એક જ ઉત્તર - કારણ કે તે સાધુ હતા.” એક ભવની, અને તે પણ પરાણે અપાયેલી દીક્ષાતેને માટે મોક્ષના પથિક બનવાનું સામર્થ્ય પૂરું પાડનાર બની. અને મેતાર્યમુનિ બની ગયા જૈન શાસનના મોક્ષમાર્ગી માટે દીવાદાંડી. === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [24] મુનિશ્રી દીપરત્નસાગરજી
SR No.009207
Book TitleLaghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2015
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy