SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કમળાબેન નિહાલચંદભાઈ ડગલી બોટાદ સગુરુપ્રસાદ” એમ કહી ઊભા થયા. તેથી મને આશ્રમના એક મુમુક્ષુભાઈ ફુલાભાઈ બોટાદ આવતા. એમ સમજાયું કે આ બે વાક્યમાં સર્વ શાસ્ત્રનો સાર છે. તે પરમકૃપાળુદેવની અને પૂ.પ્રભુશ્રીજીના સમાગમની વાતો કરતા. તે મને ખૂબ પ્રિય લાગતી. ત્રણ પાઠ અને માળા કરવાની તેમણે આશ્રમમાં આવવાની વાત કરેલી, તે પ્રમાણે હું કરતી. આશ્રમ આવવાનું ઘણું જ મન ઇચ્છા છતાં અવાતું નહોતું પણ થયા કરતું છતાં પ્રતિકૂળ સંજોગોવશાત્ ૮-૯ વર્ષ સુધી અવાયું આ મહાપુરુષના બોટાદમાં થયેલ દર્શન સમાગમ અને અનંત નહીં. એક વાર મારા બેન પદ્માબેન અગાસ આશ્રમમાં ગયા કૃપાદ્રષ્ટિ પછી થોડા જ વખતમાં સંવત્ ૨૦૦૭માં પરમ ત્યારે પૂ.બ્રહ્મચારીજીને વાત કરી કે મારા બેનને આશ્રમમાં કપાળદેવના અર્ધશતાબ્દી ઉત્સવ ઉપર અગાસ આશ્રમમાં આવવાની ઘણી ઇચ્છા રહે છે પણ આવી શકતા નથી. આવવાનું ઘન્યભાગ્ય પ્રાપ્ત થયું હતું. ત્યારે પૂ.શ્રી બ્રહ્મચારીજીએ મારા બેનને ‘સગુરુપ્રસાદ’ પંચાસ્તિકાય” મુખપાઠ કરવાની આજ્ઞા ગ્રંથ આપી જણાવ્યું કે આ “સગુરુપ્રસાદ કમળાબેનને આપશો તે સમયે એક વાર મેં પૂ.શ્રી બ્રહ્મચારીજીને વચનાઅને કહેશો કે પ્રત્યક્ષ સગુરુ કૃપાળુદેવ જ મારા ઘરે પધાર્યા છે, મૃતમાંથી પંચાસ્તિકાયનું પાન કાઢી બતાવીને કહ્યું : “આમાં દ્રવ્ય એમ માનીને રોજ દર્શન કરે. ગુણ પર્યાયની વાત મને કંઈ સમજાતી નથી.” પૂજ્યશ્રીએ કહ્યું : મનુષ્યભવ ક્યારે પૂરો થઈ જાય માટે મંત્ર લઈ લો. “પંચાસ્તિકાય શાસ્ત્ર બહુ સારું છે. કુંદકુંદાચાર્યનું લખેલું છે. એક વાર પૂ.શ્રી બ્રહ્મચારીજી આબુ, જુનાગઢ, પાલી થાય તો મુખપાઠ કરવા જેવું છે.” એમની આજ્ઞાથી મુખપાઠ તાણા, વવાણિયા વગેરે તીર્થોની યાત્રા કરી સંઘ સાથે બોટાદ કરવાની શરૂઆત કરી. પછી હું બોટાદ આવી. થોડું મુખપાઠ પધાર્યા. શેઠ વીરચંદભાઈ ભૂરાભાઈને ત્યાં ઉતારો હતો. ત્યાં કર્યા પછી અઘરું લાગ્યું. એટલે મેં પૂ. સાકરબહેન ઉપર પત્ર ચાર પાંચ બહેનોએ મંત્ર લીઘો, તે વખતે એક મુમુક્ષુભાઈએ મને લખ્યો. તે પત્ર પૂ.શ્રી બ્રહ્મચારીજીને તેમણે વંચાવ્યો. તેના જવાબમાં પૂ.સાકરબેને પૂજ્યશ્રીના કહ્યા મુજબ મને લખ્યું કે: પંચાસ્તિકાય કહ્યું કે અહીં પ્રભુ પધાર્યા છે માટે તમે મંત્ર લઈ લો. મારી ગહન છે. તેથી મુખપાઠ કરવામાં અઘરું પડે છે. પણ જેમ બાળક અણસમજણથી મેં કહ્યું કે આશ્રમમાં જઈશ ત્યારે મંત્ર લઈશ. પહેલાં ઠેલણ ગાડીથી ચાલતાં શીખે છે, પછી પોતાની મેળે ચાલી થોડીવાર પછી એ જ વાત પૂ.શ્રી બ્રહ્મચારીજીને મેં કરી ત્યારે શકે છે; તેમ અત્યારે મુખપાઠ કરેલું હોય તો આગળ ઉપર તમને તેઓશ્રીએ કહ્યું: “આ દુર્લભ મનુષ્યદેહ મળ્યો છે તે ક્યારે પૂરો સમજાશે.” તેથી ફરી હિમ્મત આવી અને તેમની કૃપાથી થઈ જાય તેની ખબર નથી, તેથી મંત્ર લઈ લો.” એમનું સરળતાથી મુખપાઠ થઈ ગયું. લબ્ધિવાક્ય હોય તેમ મેં તરત જ કહ્યું કે મને પણ મંત્ર હમણાં જ આશ્રમમાં આવું ત્યારે પૂજ્યશ્રી કંઈ ને કંઈ મુખપાઠ આપી દો. મંત્ર આપતી વખતે તેઓશ્રીએ કૃપાદ્રષ્ટિ વર્ષાવી કહ્યું : કરવાની આજ્ઞા કરતા. અને ગામ હોઉં ત્યારે પણ પત્રો દ્વારા “જાણે આજથી જ દીક્ષા લીધી છે, એવા ભાવ રાખવા.” તે : “મોક્ષમાળા’માંથી પાઠો. “સમાધિસોપાન’માંથી પત્રો વગેરે વખતે અપૂર્વ દર્શન સમાગમનો મને લાભ મળ્યો હતો. મુખપાઠ કરવા જણાવતા. નિરંતર સત્સંગની ભાવના રાખવી દેવવંદન રોજ ભાવથી કરવું શ્રી વીરચંદભાઈને ત્યાંથી તેઓશ્રી સંઘ સાથે મારે ઘેર એક વાર અગાસ આવી ત્યારે પૂજ્યશ્રીએ પૂછ્યું : પધાર્યા હતા. ઘરમાં પરમકૃપાળુદેવના ચિત્રપટના દર્શન કરી : “દેવવંદન રોજ કરો છો?' મેં કહ્યું : “હા, કરું છું.” ત્યારે કહે: બેઠા અને ગંભીર ભાવથી બોઘ આપતા બોલ્યા : “નિરંતર $ “દેવવંદન રોજ કરવું. ભાવથી કરવું.” સત્સંગની ભાવના રાખવી અને પુરુષનું એક વચન પણ કોઈ વાર સંકલ્પ વિકલ્પ થતા હોય કે કોઈ વિચારોની પકડી રાખવું.” એટલું કહી તેઓ ઊભા થઈ ગયા. મેં કહ્યું : ગડમથલ થતી હોય અથવા કોઈ મૂંઝવણ જેવા પ્રશ્ન હોય તે વખતે “બેસો અને મને કંઈક કહો.” એટલે પૂજ્યશ્રી મારી વિનંતીથી : ઘણી વાર બોઘામૃત ખોલી વાંચતા તરત જ હળવાપણું થઈ સંતોષ પાછા બેઠા અને ફરી વાર એ જ કહ્યું કે : “નિરંતર સત્સંગની : થઈ જાય છે. એક વાર બોઘમાં જણાવ્યું કે : “મંત્ર છે તે જેમ ભાવના રાખવી અને પુરુષનું એક વચન પણ પકડી રાખવું.” ! તેમ નથી. મંત્ર છે તે કેવળજ્ઞાન છે.” ૧૧૦
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy