SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષીતપ સાદી રીતે આત્માર્થે કરવું તરફ નજર કરીને બોલ્યા : “ઘણી હિંમત કરી. વિદ્યા મેળવવી એક વાર મણિબેન જગજીવનરામ આણંદવાળાએ : તે તો ઉત્તમ કામ છે.” એટલે હું પોતે મનથી સમજી ગઈ કે મને વર્ષીતપ આદર્યું હતું. થોડા દિવસ પછી પૂ.શ્રી બ્રહ્મચારીજીને આજ્ઞા મળી ગઈ અને મનમાં શાંતિ થઈ કે હવે તો હું સારી રીતે જાણ થતાં તેમણે કહ્યું : “કોને પૂછીને વર્ષીતપ આદર્યું? પારણું : ભણીને પાસ થઈશ. પછી હું નડિયાદ ગઈ, ત્યાં દાખલ થઈ કરી લો.” મણિબેનને મનમાં થયું કે સ્વચ્છેદે મેં તપ આદર્યું તે અને સારા ટકા મેળવી પાસ પણ થઈ ગઈ. યોગ્ય કર્યું નથી. થોડા દિવસ પછી પૂજ્યશ્રીએ પોતે જ વર્ષીતપ આદુની છૂટ ન રાખવી કરવા આજ્ઞા કરી અને કહ્યું : “કોઈને બોલાવવા નહીં, વરઘોડો હું અને મારી બહે તારા પૂ.શ્રી બ્રહ્મચારીજી પાસે ગયા કાઢવો નહીં, ઘામધૂમ વગર સાદી રીતે કરવું, આત્માર્થે કરવું.” હું અને કહ્યું: “અમારે કંદમૂળનો નિયમ લેવો છે.” ત્યારે તેઓશ્રીએ કહ્યું : “પળાય તેટલો જ નિયમ કરવો. નિયમ કરીને આંચ આવવા શ્રી સવિતાબેન રાવજીભાઈ પટેલ દેવી નહીં. દ્રઢતાપૂર્વક છેક સુધી પાળવો.” ત્યારે આદુની છૂટ ભાદરણ રાખવા મેં જણાવ્યું, કારણ કુટુંબમાં જમવા જઈએ ત્યારે મુશ્કેલી વિદ્યા મેળવવી તે ઉત્તમ છે ન પડે. ત્યારે પૂજ્યશ્રીએ જણાવ્યું: “તેના ઈસ્વી સન ૧૯૫૦માં મને વિના મરી જવાય નહીં. ચલાવી લેવું. કદી આશ્રમમાં રહેવાની ઘણી ઇચ્છા હોવાથી જઈએ તો છાસ ને ભાત,દહીં ને ભાત મનમાં થયું કે અભ્યાસ કરી, કમાણી ખાઈને પેટ ભરી લઈએ.”હાથની મૂઠી કરી પછી આશ્રમમાં બેસી જાઉં, જેથી વાળી જણાવ્યું : “ભાતના મૂઠિયા વાળી કોઈ પાસે હાથ લંબાવવો પડે નહીં. માટે પાણી સાથે ખાઈએ, પણ આદુની છૂટ ન ભણવાની તીવ્ર ઇચ્છા જાગી. મારા રાખવી.” મને કંદમૂળનો સંપૂર્ણ ત્યાગ પિતાશ્રી તો આમ ભણવાની રજા આપે કરાવ્યો અને મારી બહેન તારાને આદુની નહીં, તેમજ આશ્રમમાં કે બહાર જવું છૂટ આપી. હોય તો પણ રજા મેળવવી પડે, રજા પછી સંજોગોવશાત્ મારે ટ્રેનિંગ મળે તો જ બહાર નીકળાય. જેથી મેં કૉલેજમાં જવું થયું. ત્યાં બધામાં કંદમૂળ મારા મોસાળ નડિયાદમાં રહી હતાં. તે સમયે મારે ભાતના મૂઠિયા વાળીને ભણવાનો વિચાર કર્યો. ત્યાં પણ મામા ખાવા પડ્યા. ત્યાંના પ્રિન્સીપાલ ચિડાયા મામીની રજા મળે તો જ આગળ વઘાય. અને કહ્યું કે ખાવું પડશે. મેં કહ્યું કે મારે તેમની પાસે મેં રજા માગી તો કહે કે તમારા પિતાશ્રીની રજા નિયમ છે, માટે કોઈપણ હિસાબે ખાઉં નહીં. પૂજ્યશ્રીએ નિયમ મેળવો; અને હવે આટલી મોટી (૨૯ વર્ષની) ઉંમરે શું વિદ્યા : લીધા પછી વૃઢતાપૂર્વક પાળવા જણાવેલું અને એના વિના મરી આવડવાની છે? છતાં કહ્યું કે તમારી લગ્ન કરવાની ઇચ્છા ન : જવાશે નહીં એમ કહેલું તેથી મક્કમતાપૂર્વક નિયમનું પાલન થયું. હોય તો ભણો. ત્યાંથી મામાની રજા મળી એટલે મનમાં થયું કે અનાર્યદેશમાં જવાની જરૂર નથી પહેલા અગાસ આશ્રમમાં જાઉં અને પૂ.શ્રી બ્રહ્મચારીજી મારા કહ્યા વિના આ વિષે કંઈ કહે તો હું જાણીશ કે મારા ભાગ્યમાં ઈ.સનું ૧૯૫૨માં નડિયાદની એક મારી બહેન જેવી વિદ્યા છે. એટલે હું આશ્રમમાં આવી અને એક બેનને સાથે મિત્ર હતી. તેણે મને આફ્રિકાથી પત્ર દ્વારા જણાવ્યું કે તમો અહીં લઈને પૂજ્યશ્રી બ્રહ્મચારીજી પાસે ગઈ. તેઓશ્રીને નમસ્કાર કરીને આવો તો સારું. અહીં નર્સરી સ્કૂલ છે, તેમાં તમને નોકરી અપાવીશું બેઠી. ત્યાં બીજા ભાઈ બહેનો હતા. પૂ. શ્રી : તે વખતે હું ફાઈનલનું કરતી હતી. આ સમાચાર જાણી હું આશ્રમમાં બ્રહ્મચારીજીએ મને કહ્યું : 'પરમકૃપાળદેવ : પૂ.શ્રી બ્રહ્મચારીજીને પૂછવા માટે ગઈ કે હું આફ્રિકા જાઉં? પણ તરફ આંગળી ચીંધીને) “એક જ થિંગ પૂછતાં પહેલાં જ બોઘમાં આવ્યું કે: “અનાર્ય દેશમાં જવાની શી ઘણી કરી લેવો.” પછી પોતે કબાટમાંથી જરૂર છે?બધું જ અહીં છે.” એટલેથી જ હું સમજી ગઈ કે મારે પુસ્તક લેવા ઊભા થયા. પુસ્તક લેતા મારી : ત્યાં જવું યોગ્ય નથી. ૧૧૧
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy