SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ એક મઘના ટીપાંમાં ઘણા જીવો એક વખત મારો બાબો બીમાર હતો તે વખતે એક વૈદ્ય કહ્યું કે મઘ અને બ્રાંડી (દારૂ) આપો. પછી મેં પૂજ્યશ્રીને પૂછ્યું કે મધ અને બ્રાંડી આપું? પૂજ્યશ્રીએ કહ્યું : “આનાથી રોગ જશે? જે થવાનું હશે તે જ થશે. પાપની દવા કરવાથી કંઈ જીવવાનો છે? એક મઘના ટીપામાં સાત ગામ બાળી નાખે એટલું પાપ છે. તેમાં મનુષ્ય, ગાય, ભેંસ, કાગડા, કીડી, મંકોડા વગેરે બઘા મરી જાય એટલું પાપ લાગે.” રાત્રિભોજન માંસ અને પાણી લોહી બરાબર એક વખત હું પૂજ્યશ્રી પાસે ઉપર ગઈ તે વખતે કોઈ બે જણ રાત્રિભોજનના ત્યાગ માટે આવેલા. તે વખતે રાત્રિભોજનના ત્યાગની વાત ચાલતી હતી. પ્રવેશિકામાં પ્રીતિકર શેઠની વાત આવે છે તે વાત કરતા હતા. રાત્રિભોજનના ત્યાગથી આટલું બધું પુણ્ય બંઘાયું કે તે શિયાળના ભવમાંથી પ્રીતિકર શેઠ થઈ ગયો. રાત્રે ખાવું તે માંસ ખાવા બરાબર છે, પાણી પીવું તે લોહી પીવા બરાબર છે. આ વાત સાંભળીને અમો પાંચ-છ બહેનોએ તે વખતે જ રાત્રિભોજનનો ત્યાગ કર્યો. જે ભક્તિ કરે તેની સેવાથી ઘણો લાભ બઘાને ઉપવાસ છે?” અમે કહ્યું : અમે તો દૂઘ પીને આવ્યા આશ્રમમાં પર્યુષણમાં અમારા ઘરે ઘણા મહેમાન આવે છીએ. ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : “બઘાએ ઉપવાસ કરવાનો છે. જે તે વખતે મારે રસોઈનું કામ કરવું પડતું, જેથી મારાથી ભક્તિમાં ટાઈમે દૂધ પીવું છે તેના એક કલાક પછી પારણું કરવું. પ્રભુશ્રીજીએ જવાય નહીં. તેથી હું પૂજ્યશ્રી પાસે જઈને રડવા બેઠી ત્યારે જ્ઞાનપંચમીને દિવસે ઉપવાસ કરવાની આજ્ઞા કરેલ છે.” પૂજ્યશ્રીએ કહ્યું કે : “એવો વિચાર તમને કેમ આવ્યો? એવો વિચાર મનમાંથી કાઢી નાખો. જે ભક્તિ કરતા હોય તેની સેવા ભાવથી દર્શન કરતાં આરામની ઊંઘ કરીએ તો બહુ લાભ થાય.” હું હુબલી હતી ત્યારે મને રાતના બે ત્રણ વર્ષથી બરાબર ઊંઘ આવતી નોહતી. પછી હું આશ્રમમાં આવી ત્યારે પૂજ્યશ્રીને એક નહીં તો બીજા પ્રકારે ઇચ્છાઓને રોકવી પૂછ્યું કે મને ઊંઘ બરાબર આવતી નથી અને સંકલ્પ-વિકલ્પ આસો મહિનાની ઓળી આવી. તે વખતે આયંબિલ : બહુ આવે છે. ત્યારે પૂજ્યશ્રી કહે–સંકલ્પ વિકલ્પથી તો બહુ કર્મ બઘા કરે પણ મારાથી ન થાય. એટલે પૂજ્યશ્રીને મેં પૂછ્યું કે બંધાય. સંકલ્પ વિકલ્પ નહીં કરવાથી નિર્વિકલ્પ થવાય. સંકલ્પ બઘા આયંબિલ ઉપવાસ કરે છે પણ મારાથી કંઈ થતું નથી. વિકલ્પ આવે ત્યારે સ્મરણ અને ભક્તિ એ બેનું જોર રાખવું. ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું કે : “દસ વસ્તુ ખાતા હો તો તેમાંથી બે સંકલ્પ વિકલ્પ પેસવા દેવા નહીં. પછી આશ્રમનું ચિંતવન કરવું છોડી દેવી. થરાઈને ન ખાવું. ચાર કોળિયા ઓછા ખાવા, તેથી હું કે જાણે સભામંડપમાં આવીને દર્શન કરું છું. એમ બધી જગ્યાના ઊણોદરી તપ થાય.” દર્શન કરવાની ચિંતવના કરવી, પછી ઊંઘ જ્ઞાનપંચમીને દિવસે આવી જશે.” એ પ્રમાણે કરવાથી મને ઉપવાસ કરવાની આજ્ઞા આરામથી ઊંઘ આવવા લાગી અને ઊંઘ ન એક વાર અમે બાર જણ હબલીથી આશ્રમમાં આવ્યા. આવે તો પણ મનમાં મૂંઝવણ કે દુ:ખ ને થાય તે દિવસે જ્ઞાનપંચમી હતી. અમે બઘા આણંદ દુઘ પીને આવ્યા પણ ભક્તિ થાય. પછી એની મેળે ઊંઘ આવી શ્રી સુવાસબેન હતા. પછી સીથા પૂજ્યશ્રી પાસે ઉપર ગયા. પૂજ્યશ્રીએ પૂછ્યું : જાય. ૧૦૯
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy