SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુવાસબેન ઘેવરચંદજી શિવગંજ સાપ કરડ્યો પણ ભક્તિ કરીએ, સારું થઈ જશે DOS પૂજ્યશ્રી બ્રહ્મચારીજી શ્રવણબેલગોલા (બાહુબળીજી)ની જાત્રાએ ગયા હતા તે વખતની વાત છે. મૂડબિદ્રી, કારકલની વચ્ચે જંગલમાં લગભગ પચ્ચીસ ફૂટની બાહુબળીજીની મૂર્તિ હતી. તેના દર્શન કરવા રાતના બે વાગે બઘો ૧૦૦ જણનો સંઘ ગયો. તે વખતે મારી પુત્રી સગુણાને સાપ કરડ્યો. ત્યારે પૂજ્યશ્રી બ્રહ્મચારીજી ત્યાં આવ્યા અને કહ્યું કે : “થોડી ભક્તિ કરીએ, બધું સારું થઈ જશે. ક્યાંયે લઈ જવાની નથી.” એમ ઘીરજ આપી. ત્યાં “અપૂર્વ અવસર” બોલી રહ્યા પછી એક બાવો આવ્યો અને મણિને દૂઘમાં ઘોઈ સગુણાને ચોંટાડ્યો. આત્મસિદ્ધિ પૂરી થઈ કે એને શુદ્ધિ આવી ગઈ. એકાદ કલાક બેભાન રહી. ‘ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા કોડે કરું કામના.એ ગાથાનો અર્થ પૂજ્યશ્રીએ મને એકવાર સમજાવ્યો હતો. ૧૦૮
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy