SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ dવાયરસાર જેને માં - વૈક જ શ્રીમદ્ રાજચંદ્ર શ્રમ સમાસ 0: તત્ત્વાર્થસાર : ગ્રંથની પ્રસ્તાવનામાં જણાવેલ આવૃત્તિમાં ઘણું સંશોઘન કરવામાં છે કે “મૂળ ગ્રંથ “તત્ત્વાર્થસૂત્ર” શ્રી ઉમાસ્વામીએ આવેલ છે. સ્થળે સ્થળેથી પ્રગટદશ અધ્યાય પ્રમાણ રચ્યો છે, જે મોક્ષશાસ્ત્ર શ્રીમદ્ રાજચંદ્ર અપ્રગટ સાહિત્ય ભેગું કરી તેને મૂળ કે “તત્ત્વાર્થાધિગમ સૂત્ર” તરીકે પણ લોકપ્રસિદ્ધ સાથે મેળવી ગ્રંથને શુદ્ધ કરવાનો છે. તેના ઉપરથી શ્રી અમૃતચંદ્રસૂરીએ ‘તત્ત્વાર્થ પ્રયાસ કરવામાં આવ્યો છે. પૂજ્યશ્રીસાર” ગ્રંથની સંસ્કૃત ભાષામાં રચના કરી છે. આ ગ્રંથમાં સર્વજ્ઞ એ આ પ્રમાણે ગ્રંથને સર્વાગે સંપૂર્ણ પ્રણીત મૂળભૂત સાત તત્ત્વો–જીવ, અજીવ, આસ્રવ, સંવર, વિશ્વસનીય બનાવવા અથાગ પરિનિર્જરા, બંધ અને મોક્ષનું નિરૂપણ છે.” તે ઉપરથી પૂ.શ્રી શ્રમ લીધો છે. તે જ શુદ્ધ આવૃત્તિનું બ્રહ્મચારીજીએ સરળ ગુજરાતી ભાષામાં આ પદ્યાનુવાદ કરેલ છે. પુનર્મુદ્રણ આ જ દિવસ પર્યત ચાલ્યું આવે છે, જે સર્વમાન્ય છે. આ ગ્રંથ વિષે પૂજ્યશ્રી અન્યત્ર બોઘમાં જણાવે છે કે કે વર્તમાનમાં આશ્રમ તરફથી પ્રકાશિત આ ગ્રંથની આઠમી આવૃત્તિ “બઘાયનો સાર કૃપાળુદેવે “આત્મસિદ્ધિમાં કહી દીધો છે. વિદ્યમાન છે. ‘તત્ત્વાર્થસાર’ પુસ્તકથી “આત્મસિદ્ધિ” વઘારે સમજી શકાય છે. ઉપદેશામૃતઃ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના બોઘનું વિચાર કરવાનો છે. “વિચારતાં વિસ્તારથી સંશય રહે ન કાંઈ.' સંકલન કાર્ય પૂજ્યશ્રીના હાથે જ કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ” એનો વિસ્તાર થયું છે. ‘તત્ત્વાર્થસારથી વધારે સમજી શકાય છે. આ ‘તત્ત્વાર્થસાર’ પ.પૂ.પ્રભુશ્રીજીના છૂટક શ્રી અમૃતચંદ્રાચાર્યે રચેલ છે. નવ તત્ત્વો ભણી જાય, પણ શા ઉપદેશામૃત છૂટક બોધવચનોની પસંદગી, માટે ભણાય છે? એ લક્ષ ન હોય તો કામનું નથી.” તારવણી અને ગોઠવણીનું વિકટ કાર્ય ગ્રંથનો પ્રારંભકાળ શ્રાવણ વદ ૧૨ વિ.સં.૨૦૦૭ છે પૂજ્યશ્રીએ પોતાના જીવનના અંત અને સમાયિકાળ ફાગણ સુદ ૬ વિ.સં.૨૦૦૮ છે. સુઘી કરી આપણા ઉપર અત્યંત (૭) અંગ્રેજી સાહિત્ય વિભાગ ઉપકાર કર્યો છે. Self Realization : H a ril આ ગ્રંથ સંપાદનનો સમાતિ સમય પૂજ્યશ્રીના જીવનનો અંગ્રેજી પદ્યાનુવાદ પૂજ્યશ્રીએ આ ગ્રંથમાં કરેલ અંતિમ દિવસ એટલે કે સં.૨૦૧૦ કાર્તિક સુદ ૭ છે. છે. કેવળ અંગ્રેજી ભાષા જાણનારને તે ઉપયોગી થઈ પડે છે. પ્રત્યેક ગાથા નીચે તેના ગદ્યમાં અર્થ પણ આપેલા છે. તે ગદ્યાર્થ પ્રોફેસર શ્રી દીનુભાઈ મૂળજીભાઈ આશ્રમમાં કરી લાવતા. પૂજ્યશ્રી તેઓ પાસે બેસી તેમાં સુધારા વધારા કરાવતા. માટે તેનો અર્થ પણ ભાવની દ્રષ્ટિએ શુદ્ધ હોવાથી માનનીય છે. આ ગ્રંથમાં પૂજ્યશ્રી દ્વારા બહુ પુણ્ય કેરા” પદ્યનું તેમજ વચનામૃત પત્રાંક ૬૯રનો અંગ્રેજી અનુવાદ પણ આપવામાં આવેલ છે. તે સિવાય વચનામૃત પત્રાંક ૮૧૯નો અંગ્રેજી અનુવાદ પણ પૂજ્યશ્રી દ્વારા કરવામાં આવેલ છે. આત્મસિદ્ધિ અંગ્રેજી પદ્યાનુવાદનો સમય સં.૧૯૯૯ થી સં.૨૦૦૦ છે. (૮) સંપાદન વિભાગ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ : આ વચનામૃત ગ્રંથની સં. ૨૦૦૭ની આવૃત્તિ તે સળંગ સાતમી આવૃત્તિ કહેવાય છે, વંદન સદ્ગુરુ રાજને, નમું સંત લઘુરાજ; પણ અગાસ આશ્રમની તે પ્રથમવૃત્તિ છે. તેનું કારણ, આ ગોવર્ધન ગુણધર નમું, આત્મહિતાર્થે આજ. ૧૨૭
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy