SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ વચન-કાયનાં કામ થતાં પણ વૃત્તિ વહો તુમ શરણ વિષે; પ્રભુ વૃત્તિ વહો તુમ શરણ વિષે.” ૭. આત્મસિદ્ધિ માહાભ્ય વિષે રચેલ કાવ્ય : “પતિત જન પાવની, સુરસરિતા સમી, અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ; જન્મ જન્માંતરો, જાણતાં જોગીએ, આત્મઅનુભવ વડે આજ દીથી.” ૮. શ્રી ઉત્તરસંડા તીર્થ દર્શને રચેલ કાવ્ય : (અ) કોડ અનંત અપાર, પ્રભુ મને કોડ અનંત અપાર; અણ ફરસ્યા તીરથની યાત્રા, કરવા કોડ અપાર-પ્રભુ મને. (૯) છૂટક કાવ્ય વિભાગ (બ) નયન સફળ થયા આજ, પ્રભુ મારા નયન સફળ થયા આજ; ઉપર જણાવેલા વિવિઘ સાહિત્ય ઉપરાંત પૂજ્યશ્રીએ ઘણા દિવસની આશ તીરથની, પૂરી થઈ ગુરુરાજ-પ્રભુ મારા. અનેક ભાવવાહી કાવ્યોની રચના કરી છે. પ્રત્યેક કાવ્યની પ્રથમ : ૯. ૫.પૂ.પ્રભુશ્રીજી ઉપકાર સ્મૃતિ કાવ્ય : કડી અત્રે આપીએ છીએ. અહો! અહો! ઉપકાર, પ્રભુશ્રીના, અહો! અહો! ઉપકાર; ૧. વવાણિયા તીર્થદર્શન સમયે રચેલ કાવ્ય : આ અઘમ જીવ ઉદ્ધરવાને, પ્રભુશ્રીનો અવતાર-પ્રભુશ્રીના.” “અંતર અતિ ઉલ્લસે હો કે જન્મભૂમિ નીરખી; ૧૦. પ.પૂ.પ્રભુશ્રીજી માહાભ્ય વિષે કાવ્યઃ મુમુક્ષુ-મનને હો કે કલ્યાણક સરખી.” અંગૂઠે સૌ તીરથ વસતાં, સંત શિરોમણિ રૂપેજી; ૨. પરમકૃપાળુદેવના જન્મોત્સવ નિમિત્તે રચેલ બે કાવ્ય : રણ-દ્વીપ સમ દીપાવ્યો આશ્રમ, આપ અલિસ સ્વરૂપે જી.” (અ) “આનંદ આજ અપાર, હૃદયમાં આનંદ આજ અપાર; : ૧૧. પ.પૂ.પ્રભુશ્રીજી સ્મૃતિ કાવ્ય : શું ગાશે ગાનાર, હૃદયમાં આનંદ આજ અપાર.” જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની; (બ) “જન્મ્યા મહાપ્રભુ રાજ આજે દેવદિવાળી દિને; આપની પ્રભુ આપની, ઉપકારી પ્રભુજી આપની- જ્યાં જ્યાં.” સંપૂર્ણ પદને પામવાને સર્વ કર્મો છેદીને.” : ૧૨. મુમુક્ષુને શિથિલતા સમયે શૂરાતન જગવતું કાવ્યઃ ૩. પરમકૃપાળુ દેવના જાતિસ્મરણજ્ઞાનની ઉત્પત્તિ વર્ણવતું કાવ્ય : “વારસ અહો!મહાવીરના શૂરવીરતા રેલાવજો; “વવાણિયાના વાણિયા, ગણધર ગુણ ઘરનાર; કાયર બનો ના કોઈ દી' કષ્ટો સદા કંપાવજો.” જાતિસ્મરણે જાણિયા, ભવ નવસો નિરધાર.” ૧૩. બ્રહ્મચર્યની નવવાડ વર્ણવતું કાવ્ય : ૪. પ્રભુ પ્રત્યે યાચના કાવ્ય : બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે; “હે કૃપાળુ પ્રભુ, આપજો આટલું, અન્ય ના આપની પાસ યાચું; ફળ પંક્તિ ત્યાં લચી રહી પ્રતિ ડાળ જો.” સત્ય નિગ્રંથતા, એક નિર્મળ દશા, શુદ્ધ ચૈતન્યતા ના ચૂંકું હું.” : ૧૪. બાર ભાવના વર્ણન કાવ્યઃ ૫. અંતર્લીપિકા સસક કાવ્ય: અતિ આનંદકારી, જનહિતકારી, ભવદુઃખહારી, નામ તમારું નાથ; “પરમકૃતરૂપ ચરણકમળનો પરિમલ પ્રસરાવો; કરી ણા ભારી, કળિયળ ટાળી, અતિ ઉપકારી ગ્રહો ગુરુ મમ હાથ. પરમગુરુ પરિમલ પ્રસરાવો. આ કાવ્યો સિવાય અનેક તેઓશ્રીએ રચેલ કાવ્યો છે. રમણ રત્નત્રયરૂપ રાજનું, નિશદિન દિલમાં હો; નિષ્કામ પુરુષોની વાણી કર્મકૃપાણિ છે. જ્ઞાનીઓના જ્ઞાન પરમગુરુ નિશદિન દિલમાં હો." ગુણનું ગૌરવ ગંભીર છે. પામર પ્રાણી તેનો પાર શું પામી શકે? ૬. પ્રભુ પ્રત્યે પ્રાર્થના કાવ્યઃ કોટિશઃ વંદન હો જ્ઞાનીઓના જ્ઞાનગુણને. “શુદ્ધ સ્વરૂપી નાથ, નિરંતર દ્રષ્ટિ રહો તુજ ચરણ વિષે; સફુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ દ્રષ્ટિ રહો તુજ ચરણ વિષે. – શ્રી પારસભાઈ જૈન, અગાસ આશ્રમ ૧૨૮
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy