SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Bllી જ્ઞાનમંજરીઃ આ ગ્રંથની પ્રસ્તાવનામાં પૂજ્યશ્રી : અમુક પ્રકરણવાર જણાવે છે કે “જ્ઞાનસાર ગ્રંથ શ્રી યશોવિજયજી શ્લોકો ચૂંટીને ‘યોગઉપાધ્યાયે બત્રીસ મહા ગહન વિષયો ઉપર સંસ્કૃત : વાસિષ્ઠસાર’ નામ ભાષામાં આઠ આઠ શ્લોકના અષ્ટક લખ્યા છે. નો પ્રથમ ગ્રંથ તેનો ભાવાર્થ (ટબો) પોતે જૂની (પોતાના સમયની) ગુજરાતીમાં બહાર પાડેલો, તે લખ્યો છે. શ્રી દેવચંદજી મહારાજે તે જ્ઞાનસાર ઉપર સંસ્કૃત ટીકા પ્રમાણમાં મોટો જ્ઞાનમંજરી’ નામે લખી છે.” થવાથી ઘણાના “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં સ્વાધ્યાય થતાં ‘જ્ઞાનમંજરી'- ઉપયોગમાં નથી માં આવતી વૈરાગ્ય યુક્ત અધ્યાત્મ ચર્ચા શ્રવણ થતાં કેટલાક ? આવતો જાણી, કોઈ મુમુક્ષુઓએ તે સંસ્કૃત ટીકા “જ્ઞાનમંજરી'નો ગુર્જર ભાષામાં પંડિતે તે સારનો સાર અનુવાદ થાય તો સમજવું સરળ બને તેવી ભાવના વ્યક્ત કરી. ‘લઘુયોગ વાસિદ્ધ તે પ્રેરક કારણથી તેમજ મને પોતાને પણ આત્મવિચારણા અર્થે સાર' નામે ગ્રંથ કર્યો. તે વિષયો વિચારવા યોગ્ય લાગવાથી સંસ્કૃતમાં મારી પોતાની વેદાંત શાસ્ત્રના કુશળતા નહીં હોવા છતાં એક તે વિષયની પ્રીતિથી પ્રેરાઈ : અનેક ગ્રંથો છે, તેમાં મુખ્ય પ્રસ્થાનત્રયી (બ્રહ્મસૂત્ર, ઉપનિષદો યથાશક્તિ શ્રમ (labour of love) કરવા શરૂ કરેલ.” તે કાર્યની હું અને ભગવદ્ગીતા) છે. પરંતુ પ્રસ્થાનત્રયીની સરખામણીમાં આવે પૂર્ણાહુતિ સંવત્ ૧૯૯૪ના અષાઢ સુદ ૯ને બુધવારના રોજ તેવો આ ‘યોગવાસિષ્ઠ ગ્રંથ છે.” થયેલ છે. સંસ્કૃત ટીકા જ્ઞાનમંજરીનો ગુર્જર ભાષાનુવાદ કરી પરમકૃપાળુદેવ આ ગ્રંથ વિષે પત્રાંક ૧૨૦માં જણાવે પૂજ્યશ્રીએ ગહન વિષયોને સમજાવવા સુંદર પ્રયાસ કર્યો છે. હું છે કે “આપનું ‘યોગવાસિષ્ઠનું પુસ્તક આ સાથે મોકલું છું. ચિત્રસેન-પદ્માવતી શીલ કથા : મૂળ કથા સંસ્કૃત : ઉપાધિનો તાપ શમાવવાને શીતળ ચંદન છે; આધિ, વ્યાધિનું ભાષામાં છે. તેના લેખક શ્રી રાજવલ્લભ પાઠક છે. તેનો ગુજરાતી : એની વાંચનામાં આગમન સંભવતું નથી.” ગ્રંથનો રચનાકાળ પદ્યાનુવાદ પૂજ્યશ્રીએ કાવિઠા ગામે શરૂ કર્યો અને પૂર્ણાહુતિ ! સં.૨૦૦૬ છે. સીમરડા ગામે થવા પામી છે. આ કથાનો ગદ્યાનુવાદ પણ દશવૈકાલિક સૂત્ર : શ્રી શય્યભવાચાર્ય આ ગ્રંથના તેઓશ્રીએ કરેલ જે “પ્રવેશિકા' ગ્રંથમાં છપાયેલ છે. “પ્રવેશિકામાં મૂળ લેખક છે. તેઓ ચૌદ પૂર્વધારી હતા. તેમના ગૃહસ્થાશ્રમના આ કથાના અંતમાં પૂજ્યશ્રી સારરૂપે લખી જણાવે છે કે “શીલના પુત્ર મનકે ૮ વર્ષની ઉંમરમાં તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી પ્રભાવથી લક્ષ્મી, પુત્ર, સ્ત્રી, મોટાઈ અને કીર્તિ પ્રાપ્ત થાય છે. ૬ હતી. શિષ્ય મનક મુનિનું આયુષ્ય માત્ર છ મહિનાનું જ જાણીને, શીલના પ્રભાવથી પાપ, ભૂત, વેતાલ, સિંહ, સાપ આદિના ભય તેને મૂળભૂત તત્ત્વોની સર્વ વાતો ટૂંકામાં સમજાવવા આચાર્યે આ નાશ પામે છે. બુદ્ધિમાનોએ શીલનો પ્રભાવ ઘણો વર્ણવ્યો છે, તે ૪ ગ્રંથમાં પ્રયાસ કર્યો છે. સંક્ષેપમાં ચૌદપૂર્વનો સાર મૂક્યો છે. જાણી ભવ્ય જીવોએ શીલ નિરંતર પાળવા યોગ્ય છે. દેવના, મૂળ ગ્રંથ માગઘીમાં છે. તેનો પૂજ્યશ્રીએ ગુજરાતી મનુષ્યનાં સુખ શીલના પ્રભાવથી પામી મનુષ્ય પરમપદ એટલે ૪ ભાષામાં દોહરામાં પદ્યાનુવાદ કરેલ છે. મોક્ષ પામે છે.” આ કથા-કાવ્યનો લેખનકાળ વિ.સં.૨૦૦૩ છે. ગ્રંથમાં કુલ ૧૦ અધ્યયન છે (૧) “દુમ પુષ્પક' (૨) લઘુ યોગવાસિષ્ઠ સાર: આ ગ્રંથ મૂળ સંસ્કૃત શ્રામણ્યપૂર્વક (૩) “ક્ષુલ્લક આચાર કથા” (૪) “છ જીવ નિકાય” ભાષામાં છે. પરમકપાળદેવે આ ગ્રંથના “વૈરાગ્ય’ : (૫) ‘પિંડેષણા' (૬) મહાચાર કથા (૭) “વાક્ય શુદ્ધિ' (૮) અને “મુમુક્ષુ” પ્રકરણ વાંચવા-વિચારવા ઘણા : “આચાર-પ્રસિધિ(૯) ‘વિનય-સમાધિ' (૧૦) “સભિક્ષુ'. પત્રોમાં ભલામણ કરી છે. માટે પૂજ્યશ્રીએ આ બે દશવૈકાલિક સૂત્ર—ઉત્તર સૂત્રમાં પ્રથમ ‘રતિવાક્ય’ અને દ્વિતીય પ્રકરણોના સારનો ગુર્જર પદ્યાનુવાદ પોતાના સીમરડા નિવાસ $ “વિવિક્ત ચર્યા' નામની બે ચૂલિકા' છે. દરમિયાન કર્યો છે. આમાં શ્રી રામનો વૈરાગ્ય બહુ ઉત્કૃષ્ટપણે : આ ગ્રંથ ઉપર શ્રી હરિભદ્રસૂરિએ માગધીમાં બૃહદ્ ટીકા વર્ણવેલો છે. નિર્યુક્તિ લખેલ તેનો પણ ગુજરાતી પદ્યાનુવાદ આ ગ્રંથમાં આપેલ આ ગ્રંથના સંદર્ભમાં પૂજ્યશ્રી ગ્રંથયુગલની પ્રસ્તાવનામાં છે. પદ્યાનુવાદનો પ્રારંભકાળ વિ.સં. ૨૦૦૬ મહા વદ ૧ અને જણાવે છે કે “કોઈ સજ્જને યોગવાસિષ્ઠ મહારામાયણ'માંથી હું પુર્ણાહુતિ સમય સંવત્ ૨૦૦૬ ભાદરવા વદ ૧૨ છે. કંકુલ ૧૨૬
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy