SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ) ૪ ( ‘પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા સ્થાન પામેલ છે. ગુરુદેવશ્રીની અનુપસ્થિતિમાં નથી. ગુરુદેવશ્રીનાં સઘળાં ઉપદેશનાં સારભૂત સિદ્ધાંત આ જીવનો મોટામાં મોટો અપરાધ પોતાના તરીકે હું પરમાત્મા છું' સિદ્ધાંતને પૂજય બહેનશ્રી પરમાત્મમસ્વભાવનો અસ્વીકાર જ છે. હિંસા, ચંપાબહેન દ્વારા પસંદ કરાયેલ છે. ગુરુદેવશ્રી અને જૂઠ, ચોરી, વિષય-વાસના વિગેરે જેવા પાપ સોનગઢનાં પ્રતિકસમા એક આદર્શસૂચક આગવા પોતાના પરમાત્મસ્વભાવના અસ્વીકરવામાં જ છે, સિદ્ધાંત તરીકે તે આજે ઓળખાય છે. પોતે પોતાના પરમાત્મસ્વભાવને સ્વીકારે તો જેમ તલમાં તેલ છે, ચકમકમાં આગ છે, તેમ બીજા અપરાધ આપમેળે અટકી જાય છે. પોતાના આત્મામાં પોતાનો પરમાત્મસ્વભાવ છે. કેરીનો રસ તેના રેષા-ગોટલાં-છોતરા વિનાનો પોતાને પરમાત્માપણે સ્વીકારે તેનું જીવન આખુંય હોતો નથી. શ્રીફળનો ગોળો તેની રાત૫-કાચલી- બદલાઈ જાય છે. તેના વર્તનમાં સમૂળગું છોતરા વિનાનો હોતો નથી, તેમ પોતાનો આત્મા પરિવર્તન આવે છે. પોતાને પરમાત્મા માને તે પોતાના ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ વિનાનો હોતો પૈસાની પાછળ આંધળી દોટ ન મૂકે, તે નથી. પરંતુ જેમ કેરીનું અસલી સ્વરૂપ તેનો રસ પરવિષયોથી પોતાનું સુખ ન સમજે. પોતાની છે, શ્રીફળનું તેનો ગોળો છે, તેમ પોતાના આત્માનું સુવિધાઓને સંતોષવા માટે વધુ પડતા પરિગ્રહોને અસલી સ્વરૂપ પોતાનો પરમાત્મસ્વભાવ છે. પોષવાનું પાપ ન કરે. પરંતુ આવું બધું ભાગ્યે જ જોવા મળે છે, તે એમ બતાવે છે કે પોતે પરમાત્મા પરંતુ આ જીવને શરીરાદિ પરપદાર્થોમાં પોતાપણું છે એવો મહાન સિદ્ધાંત પોતે પચાવ્યો નથી. છે, પણ પોતાના પરમાત્મસ્વભાવમાં જ પોતાપણું લાંબા સમયથી પોતે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરે નથી. ‘હું માણસ છું', ‘હું બુદ્ધિશાળી છું' જેવો સ્વીકાર છે, પણ ‘હું પરમાત્મા છું' તેવો સ્વીકાર છે. પોતે સત્શ્રવણ, સત્સમાગમ, સદ્વાંચન, નથી. પરિવારની, પૈસાની વગેરે અનેકની દરકાર સવિચાર અને સદાચારથી સમૃદ્ધ છે. ભગવાનની છે, ખેવના છે, પણ એકમાત્ર પોતાના ભક્તિ-પૂજા અને અનુષ્ઠાનોમાં પોતે અગ્રેસર છે. પરમાત્મસ્વભાવની જ દરકાર નથી, ખેવના નથી. દયા, દાન, વ્રત, તપ, યમ, નિયમ પણ યથાશક્તિ અપનાવે છે. તેમ છતાં પોતાનાં વર્તનમાં કોઈ પોતાની ઓળખ માટેના બાયોડેટા (Biodata)માં ) પોતાનું નામ, ઉંમર, અભ્યાસ જેવી ઘણી પરિવર્તન જણાતું નથી. પોતાનું જીવન જરાય માહિતિઓને સ્થાન છે; પણ પોતાની સાચીચીન 0 બદલાતું નથી. પોતાની પરિણતિની પરાશ્રિતતા ઓળખ આપનાર પોતાના પરમાત્માસ્વભાવને પાછું વળવાનું નામ લેતી નથી. પોતાની કોઈ સ્થાન નથી. પોતાને કોઈ ન માને, ન ગણકારે, વિષયાસક્તિ ઘટતી નથી. પોતાનાં કષાયો શાંત પોતાનો ભાવ પણ કોઈ ન પૂછે તો પોતાને માઠું થતા નથી. મિથ્યાત્વમાં મંદતા આવતી નથી અને લાગે છે, પણ પોતે જ પોતાને એટલે કે પોતાના અનંતાનુબંધીનો અનુભાગ ઢીલો થતો નથી. આ બધાનું એકમાત્ર કારણ એ છે કે પોતે તત્ત્વજ્ઞાનના પરમાત્મસ્વભાવને ન માને, ન ગણકારે, તેનો ભાવ આ મહાન સિદ્ધાંતને પચાવી શક્યો નથી, તેનું પણ ન પૂછે તો તેમાં પોતાને કોઈ માઠું જણાતું
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy