SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ R 1 ( પ્રકરણ-૧: ‘પરમાત્મા છું એક સર્વગ્રાહી સિદ્ધાંત ) ૫ ( હૃદયગતપણું થયું નથી. આત્માના સર્વાગી સ્વરુપને જીવતત્ત્વ અને તેની તેથી તત્ત્વજ્ઞાનના આ મહાન સિદ્ધાંતને હૃદયગતા સાથે સબંધ ધરાવનારા અન્ય દ્રવ્યોને અજીવતત્ત્વ કરવાની કળા વિષે આપણે ચર્ચા કરવાની છે. તેમાં સૌ કહે છે. તેથી જીવ અને અજીવ એ બે મુખ્ય પ્રથમ તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો એટલે શું ? તે જોઈએ. | દ્રવ્યરૂપ તત્ત્વો છે. જીવ-અજીવની પરસ્પર સંબંધિત અવસ્થાને પર્યાયરૂપ તત્ત્વ કહે છે. આ પર્યાયરૂપ docia તત્ત્વો આસ્રવ, બંધ, પુણ્ય, પાપ, સંવર, નિર્જરા અને મોક્ષરૂપ કુલ સાત છે. દ્રવ્યરૂપ છે અને પ્રયોજનભૂત વસ્તુના સ્વભાવને તત્ત્વ પર્યાયરૂપ સાત મળીને કુલ નવ તત્ત્વો છે. આ કહે છે. તત્ત્વસબંઘી જાણકારને તત્ત્વજ્ઞાન તત્ત્વો સબંધી સાચી જાણકારી તે તત્ત્વજ્ઞાન છે. કહે છે. અને આ તત્ત્વજ્ઞાન સબંઘી કોઈ નિશ્ચિત મત, ઠરાવ કે નિર્ણય અને આ તત્ત્વજ્ઞાન સબંધી પૂરી તપાસ અને વિચારણા તેની સૂત્રાત્મક રજૂઆતને તત્ત્વજ્ઞાનનો કરી સાબિત થયેલ કોઈ નિશ્ચિત મત, ઠરાવ કે સિદ્ધાંત કહે છે. નિર્ણયને સિદ્ધાંત કહે છે. સામાન્યપણે સિદ્ધાંતની રજૂઆત સૂત્રાત્મક હોય છે. જૈન દર્શનના પરમ આ જગતમાં પારમાર્થિક પ્રયોજનભૂત વસ્તુ પોતાનો આત્મા છે. તેથી પ્રયોજનભૂત આત્મ સત્ય સનાતન સિદ્ધાંતો અપૌરુષેય હોય છે. એટલે કે તે કોઈ છઘી દ્વારા નહિ પણ વીતરાગ સ્વભાવને તત્ત્વ અને તે તત્ત્વ સબંધી જાણકારીને સર્વજ્ઞ દ્વારા પ્રરૂપિત છે. તેથી આ સિદ્ધાંતો અફર, તત્ત્વજ્ઞાન કહે છે. અબાધિત અને 3 અકાટયે હોય છે. તેથી તે આપણો આત્મા પોતાના સ્વભાવથી શુદ્ધ હોવા * અતિનિખુષ ૫નિબંધ યુક્તિથી સિદ્ધ થઈ શકે છતાં સંસારાવસ્થામાં અશુદ્ધ પણ હોય છે. તેવા અને અન્યમતની મિથ્યા માન્યતાઓનું આત્માની શુદ્ધ કે અશુદ્ધ અવસ્થામાં પૌગલિક | નિરાકરણ કરવામાં સમર્થ હોય છે. કર્મના અભાવ કે સદ્ભાવનું નિમિત્તપણું હોય છે. | પાંચ સમવાયમાં પુરૂષાર્થની મુખ્યતા પાંચ સમવાયમાં પુષાર્થ જ આત્મહિતનું ચોક્સ, વાસ્તવિક, સત્ય અને સીધુંકારણ હોવાથી તે નિશ્ચયથી કારણ છે. પુષાર્થસિવાયના બાકીનાં કારણો પુરૂષાર્થ સાથે સંબંધતિ તેમ જપુરૂષાર્થનાં પ્રતિપાદક અને પ્રેરક હોવાથી વ્યવહારથી કારણ છે.નિશ્ચય કારણ હંમેશા એક અને માત્ર એક જ હોય છે. અને તે પોતાનો પુષાર્થ જ છે. તેથી પુરૂષાર્થની જ મુખ્યતા છે. | પુષાર્થ એ આત્માની વીર્યશકિતક્ષનિશકિત છે. પોતાનું કોઇપણ કાર્ય પોતાના પુરૂષાર્થથી જપરિણમે છે. કાર્યનાં પરિણમન માટેનું સંચાલકબળ કે ઊર્જા પોતાનો પુરુષાર્થ જ હોય છે. તે કાર્યની ઉત્પાદકપ્રક્રિયામાં સીધી રીતની સામેલગીરી ધરાવે છે. તેથી પુષાર્થ એ ઉપાદન કારણ છે. ઉપાદન કારણ પણ એકજ હોય છે અને તે પુરૂષાર્થ જ છે. તેથી પણ પુરૂષાર્થની મુખ્યતા છે. પોતાના આત્મહિતનું કોઇપણ કાર્ય પોતાના પુરૂષાર્થને અનુસરીને નિયમથી થતું હોવાથી પુરૂષાર્થ એ નિયામકકારણ છે. પુરૂષાર્થ સિવાયના બાકીના કારણો કાર્યના નિયામક નથી. તેથી પાંચ સમવાયમાં પુરૂષાર્થની મુખ્યતા છે. . (લેખકનાં આગામી પ્રકાશન પાંચ સમવાયમાં પુરુષાર્થ પ્રકરણ-૧માંથી) લજામાં પડ્યા હોવાથી પસાર
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy