SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૧ : “હું પરમાત્મા છું' એક સર્વગ્રાહી સિદ્ધાંત તેણે પરમાત્મદશા પ્રગટ કરવાનાં પારમાર્થિક મંગલાચરણરણ પંથનાં પ્રથમ પગથિયે પગ મૂક્યો છે. નમઃ શ્રીવર્ધમાનાય, નિર્ધતofictત્મને | સમવસરણનાં પ્રથમ પગથિયે પગ મૂકનાર ઠેઠ રસાદનોનાં ત્રિતોનાં, દ્વિધા ઉUMાયતે || ઉપર સુધી પહોંચી જાય છે, તેમ પરમાત્મદશા પ્રગટ કરવાનાં પારમાર્થિક પંથનાં પ્રથમ પગથિયે પગ મૂકનાર પણ પરમાત્મદશાને પ્રાપ્ત થાય છે. હું પરમાત્મા છું' એ જૈન દર્શનનો મુખ્ય અને મહાન સિદ્ધાંત છે. પૂજ્ય ગુરુદેવશ્રીશ્રી કાનજીસ્વામીના મહાન પ્રભાવના યોગે જૈન દર્શનની મુખ્ય મુખ્ય વિશેષતાઓ અને સિદ્ધાંતો બહારમાં પ્રસિદ્ધિ પામ્યા છે. આત્માનું અનેકાંતસ્વરુપ, આત્માનું શુદ્ધસ્વરુપ, આત્માની ઓળખાણ માટે પ્રમાણ અને નય, નવતત્ત્વો વગેરે જૈન દર્શનની મુખ્ય વિશેષતાઓ છે. આ વિશેષતાઓને આધારે દ્રવ્યની સ્વતંત્રતા, સ્વભાવની સંપૂર્ણતા, ભેદજ્ઞાન એ જ સમ્યજ્ઞાન, વીતરાગતા એ જ ધર્મ, દ્રવ્યદૃષ્ટિ તે સમ્યગ્દષ્ટિ, ધર્મનું મૂળઃ સમ્યગ્દર્શન, મોક્ષનો માર્ગ એ સમજણનો માર્ગ વગેરે મહત્ત્વના સિદ્ધાંતો પણ શ્રી વર્ધમાન સ્વામી, વાંકાનેર. પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી દ્વારા પ્રસિદ્ધિ (જેઓની પરમ પવિત્ર નિશ્રામાં આ પુસ્તકનું આલેખન થયું છે.) પામેલા છે. પણ આ બધા સિદ્ધાંતોનો શિરમોર (દોહરો) હોય તો તે ‘હું પરમાત્મા છું' એ સિદ્ધાંત છે. આ જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મ; એક જ સિદ્ધાંતમાં બીજા બધા સિદ્ધાંતો સમાઈ એમ જાણી હે યોગીજન ! કરો ન કોઈ વિકલ્પ. જાય છે. તેથી આ એક સર્વગ્રાહી સિદ્ધાંત છે. આ ભાવાર્થ : હે યોગ! તમારે જે પરમામદશા સર્વગ્રાહી સિદ્ધાંત સમજ્યા વિના પરમાત્મદશા પ્રગટ કરવી હોય તો અન્ય કોઈ વિકલા ન કરો પ્રગટ કરવાના પારમાર્થિક પંથમાં એક ડગલુંય અને જે પરમાત્મા છે તે જ હું છું અને જે હું છું તે જ પરમાત્મા છે એમ જાણો. (યોગસાર : દોહરો નં. ૨૨) આગળ વધી શકાતું નથી. હું પરમાત્મા છું'નાં ગુરુદેવશ્રીના ગગનભેદી ‘હું પરમાત્મા છું' એ સિદ્ધાંતને સમજીને નારાથી સોનગઢની શરૂઆત થાય છે. હું પરમાત્મા હૃદયગત કરવો એ જ પરમાત્મદશા પ્રગટ કરવાનો છું' સંબંધી ગુરુદેવશ્રીનાં આ પડકારો એક માત્ર ઉપાય છે. પોતાને પરમાત્મપણે જાણ્યો ‘ગુરુદેવશ્રીનાં વચનામૃત' પુસ્તકનાં આમુખ તરીકે
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy