SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. વૃઠિન મિથ્યાત્વનો અભાવ કહેવાતા કુળગુરૂ, વારસાગુરુ પદગુરુ, બ્રહ્મચારીગુરુ, પોતાના શુદ્ધાત્મા સંબંધી અણસમજણ, તપસ્વીપુર ઘેષઘારીગુરુ, એ સઘળાં કુગુરુ જાણવા મિથ્યા અભિપ્રાય કે વિપરીત અભિનિવેશને વીતરાગ સર્વજ્ઞ દ્વારા પ્રરૂપિત હોય અને મિથ્યાત્વ કહે છે. આ મિથ્યાત્વ મટાડવાના વીતરાગતાના પોષક હોય તે સતશાસ્ત્ર છે. તે બદલે કુદેવાડૅના સંગે તેનું વઘુ પોષણ કરવું કે દૃઢીકરણ કરવું તેને ગૃહિત મિથ્યાત્વ સિવાયના કુદેવ કે કુગુર વ@ારા પ્રરૂપિત અને રામના કહે છે. પોષક હોય તે કુશાસ્ત્ર છે. કુશાસ્ત્રનું કથન પ્રમાણ અનાદિકાળથી અજ્ઞાની જીવને પોતાના શુદ્ધાત્મા વિર હોય છે. તેનાં સિદ્ધાંતો પરીક્ષામાંથી પસાર થઈ શકે તેવા હોતાં નથી. કુશાસ્ત્ર જીવાદિતત્વના સંબંધી અણસમજણ હોય જ છે, તેને મિથ્યાત્વ કહે છે. આ મિથ્યાત્વને ખોટા દેવ, ખોટા ગુરુ કે ખોટા ) સ્વરૂપને પક્ષપાત રહિત, પૂર્વાપરવિરોઘ રહિત, વિપરીતતા રહિત કે ન્યૂનતા-અઘિકતા રહિત શાસ્ત્રના નિમિત્તે તેને મટાડવાને બદલે તેનું વધુ યથાતથ્ય દર્શાવી શકતા નથી. પોષણ થવું એટલે કે ઘર્મના નામે અધર્મનું જ સેવન થવું તે ગૃહિત મિથ્યાત્વ છે. સરાણી અને પરમાર્થ જે જીવકુદેવ-ગુરુ-શાસ્ત્રને ન માનતો હોય અને તત્વના વિરોઘી હોય એવાકુદેવ, કુગુરુકેડુશાસ્ત્રની માત્ર સદેવ-ગુ—શાસ્ત્રને જ માનતો હોય તોપણ માન્યતા કે તેના પ્રત્યેની કૂણી લાગણી પોતે જ ગૃહિત જેને તેના સાચા સ્વરૂપની ખબર નથી તેમ જ તેમની મિથ્યાત્વ છે. પારો વીતરાગતાના બદલે પુણ્ય અને તેના ફળથી પ્રાપ્ત થતા સંયોગોની અપેક્ષા છે તો તે પણ ગૃહિત વીતરાગ અને સર્વજ્ઞ હોય તેવા અરિહંત અને મિથ્યાત્વી જ છે. સિદ્ધ ભગવાન સાચા દેવ છે. તે સિવાયના જે રાગી, દ્વેષી અને મોહી હોય તે કુદેવ છે. સરાગી હોવાના સૌ પ્રથમ ગૃહિત મિથ્યાત્વ ટળે તો જ તે પછી કારણે તે અલ્પા, સાલંબી અને ભયાવહ પણ હોય અગ્રહિત મિથ્યાત્વ ટળી શકે છે. અને બન્ને પ્રકારના છે. કેટલાંક કુદેવ કલ્પિત પણ હોય છે. જેની પાસે મિથ્યાત્વ ળે તો જ સમ્યક્ત્વરૂપ બોધિની પ્રાપ્તિ કોઈ વસ્ત્ર, અલંકાર, શાસ્ત્ર, સ્ત્રી, વાહન, માળા, જેવું થાય છે. વીતરાગી સસુદેવ-ગુ-શાસ્ત્રના શરણે હોય તો તે કુદેવ જાણવા. બોuિદુર્લભભાવનાનો અભ્યાસ કરવાથી ગૃહિત મિથ્યાત્વ આપોઆપ ટળે છે. નિર્ણથ, નિર્મોહ, નિષ્પરિગ્રહી અને રત્નત્રયથી સંયુકત હોય એવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ રૂ. વાત્રના સંછે. તે સિવાયના જે અજ્ઞાની હોય પણ ઘર્મના અગૃહિત મિથ્યાત્વ મટાડવા માટે જરૂરી જ એકાદ અંગને ઘારણ કરી મહંતપણાની ભ્રાંતિ વડે જ્ઞાની ગુસ્ની દેશના ગ્રહણ કરવાની યોગ્યતા પોતાને ગુરુ મનાવતા હોય તે કુગુરુ છે. જગતમાં કે લાયકાતને પાત્રતા કહે છે. ૨૧૪ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યનાં ક્લની: બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy