SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહિત મિથ્યાત્વ ટળ્યા પછી સદેવ-ગુર- મિથ્યાત્વ અને સમ્યકત્વ એકબીજાથી વિરુદ્ધ શાસ્ત્રના શરણે તેમની આજ્ઞા અને ઉપદેશને છે. તેથી મિથ્યાત્વ ળ્યા વિના સમ્યક્ત્વની પ્રાપ્તિ અનુસરવાથી અમૃદિત મિથ્યાત્વ ટળી શકે છે. ન થાય તે દેખીતું છે. તેથી સમ્યક્ત્વરૂપ બોધિની. અગૃહિત મિથ્યાત્વ ટાળવા માટે જ્ઞાની પુરની પ્રાપ્તિ માટે મિથ્યાત્વ મટાડવું એકદમ આવશ્યક છે. દેશનાની નિયમથી જ હોય છે. આ જ્ઞાનીની દેશના મિથ્યાત્વમાં સૌ પ્રથમ કુદેવાદિના સંગે થતું ગૃહિત ગ્રહણ કરવા માટે અમુક ખાસ પ્રકારની યોગ્યતા કે મિથ્યાત્વ મટાડવું જરૂરી છે. ગૃહિત મિથ્યાત્વને લાયકાતની જરૂરિયાત હોય છે તેને પાત્રતા કહે મહાક્યા પછી અમૃદિત મિથ્યાત્વને મટાડતા પહેલાં છે.આત્માનું લક્ષ અને યથાર્થ રૂચિ એ જ મુખ્ય પાત્રતા ગુના ઉપદેશને ગ્રહણ કરવા યોગ્ય પાત્રતા પ્રગટ છે. આત્માનું લક્ષ અને યથાર્થ રૂચિ ઉપરાંત જૈનાચાર કરવી જરૂરી છે. આવી પાત્રતા પ્રગટ થયા પછી અનુસારના સદાચાર, સંયમ અને શુભ ભાવ પણ અગુહિત મિથ્યાત્વને મe વાનો ઉઘમ ગૌણપણે પાત્રતામાં સમાવેશ પામે છે. આવી પાત્રતા આવશ્યક છે. કેળવવાબોધિદુર્લભભાવનાનો અભ્યાસ ઉપયોગી છે. અનાદિ કાળથી ચાલ્યા આવતાં અગૃહિતા પાત્રતા વિનાનો જીવ ગુરની દેશનાને ગ્રહણ મિથ્યાત્વને મટાડવા માટે પોતાના જ્ઞાનસ્વરૂપી કરવામાં અને તેને અનુસરવામાં નિષ્ફળ નીવડે છે. ત્રિકાળ ધ્રુવ શુદ્ધાત્માની સાચી સમજણ જરૂરી છે. તેથી આવી પાત્રતા ઘરાવી ત્યાર પછી ગુરૂની દેશના દ્રવ્યનું બંઘારણ અને અનેકાંતસ્વરૂપનો અભ્યાસ ગ્રહણ કરી અગૃહિત મિથ્યાત્વને મટાડવાનો ઉપાય કરવાથી શુદ્ધાત્માની સાચી સમજણ થાય છે. આવો કરવો જોઈએ. અભ્યાસ વીતરાગી સંતુદેવ-ગુરુ-શાસ્ત્રના શરણે હોય છે. ૪. અમૃઠિન મિથ્યાત્વનો અભાવ જે પહેલેથી જ હોય અને નવું ગ્રહણ વીતરાગી સંતદેવ-ગુરુ-શાસ્ત્રના શરણે કરેલ ન હોય તેને અગૃહિંત કહે છે. અને બોuિદુર્લભ ભાવનાનો અભ્યાસ કરવાથી અમૃદિત આત્મા સંબંઘી અણસમજ ણને મિથ્યાત્વ મિથ્યાત્વ મંદ પડે છે. અમૃદિત મિથ્યાત્વ મંદ થતાં કહે છે. અનાર્દ કાળથી ચાલી આવતી અનંતાનુબંધી કષાયનો અનુભાગ પણ લીલો પડે છે. આત્મા સંબંધી મિથ્યા માન્યતા કે વિપરીત અને તેથી જીવનો ઉપયોગ સૂક્ષમ બને છે, અને સૂક્ષ્મ અભિપ્રાયને અગૃહિત મિથ્યાત્વ કહે છે. ઉપયોગના કારણે તે સ્વ-પરના ભેદજ્ઞાનને યોગ્ય અગૃહિત મિથ્યાત્વ અનેક પ્રકારે હોય છે. બને છે. તે માં પરપદાર્થ નું વ્ય, પુણ્યમાં ઉપાદેયપણું, દેહમાં પોતાપણું, પર્યાયદષ્ટિ અને ૬. -વરનું મેથીન તત્વની અપ્રાપ્તિ મુખ્ય છે. શરીરાદૈ નોકર્મ, પૌગલિક જ્ઞાનાવરણીયાદૈ દ્રવ્યકર્મ, જીવની વિકારી અવસ્થા૫ મોહ-રાગ ૧૧. બોઘિદુર્લભભાવના ૨૧૫
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy