SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ દુ:ખનું લક્ષણ આકુળતા અને સુખનું લક્ષણ જીવને જેમાં પોતાનું સુખ માણે તેમાં જ તે પોતાનો નિરાકુળતા ઉપયોગની અસ્થિરતાને આકુળતા કહે પ્રયત્ન કે પુરુષાર્થ લગાડે છે. સંસારી જીવ સતત છે અને તેની સ્થિરતાને નિરાકુળતા કહે છે. સંસારી સુખ માટે જ પ્રયત્ન કે પુરુષાર્થ કરતો હોય છે. તેની અજ્ઞાની જીવનો ઉપયોગ એક સમય માટે પણ સ્થિર ચોવીસેય કલાકની પ્રવૃત્તિ સુખ માટે જ હોય છે. પણ હોતો નથી. અરિથર ઉપયોગને કારણે તે હંમેશા પરસંયોગો કે સંયોગીભાવમાં પોતાનું સુખ હોતું નથી, આકુળ અને દુ:ખી હોય છે. આ દુ:ખનું મૂળ સાચું સુખ સમ્યફજ્વરૂપ બોધિની પ્રાપ્તિમાં જ છે, પણ કારણ મિથ્યાત્વ એટલે કે સમ્યક્ સ્વરૂપ આ માટે સંસારમાં ક્યાંય સુખ હોતું નથી અને બોધિ બોધિનો અભાવ છે. અને સુખનું મૂળ કારણ એટલે કે સમ્યફવરૂપ મોક્ષમાર્ગમાં જ સુખ હોય છે તે સમ્યક્ત્વરૂપ બોધિ જ છે. બાબત સમજવી જરૂરી હોય છે. સમ્યક્ત્વરૂપ મોઢામાર્ગમાં એટલે કે બોઘિમાં જ પોતાનું સુખ છે અને સમ્યફજ્વરૂપ બોઘિ વગર સંસારમાં ક્યાંય સુખ સંસારમાં કયાંય સુખ નથી તે સમજાય તો અને તો જ હોતુ નથી. સંસારની ચારેય ગતિ દુ:ખ ભોગવવાનું જ પોતાનો પ્રયત્ન કે પુરુષાર્થ તે માટે કામ કરે છે. અને રથાન છે. નરકગતિમાં દુ:ખ છે તેમ દેવગતિમાંય દુ:ખ સમ્યત્વ-સન્મુખતાના પુરુષાર્થ વિના છે. સંસારી જીવને કોઈ પણ કર્મનો ઉદય કોઈપણ અપવાદ વગર દુ:ખનું જ કારણ હોય છે, પાપકર્મનો સમ્યકત્વપ બોધિની પ્રાપ્તિ થતી નથી. ઉદય દુ:ખનું કારણ છે તેમ પુણ્યકર્મનો ઉદય પણ - બોuિદુર્લભભાવનાનો અભ્યાસ કરતાં સુખદુ:ખનું જ કારણ હોય છે. દુ:ખનું સાચું સ્વરૂપ સમજાય છે. અજ્ઞાનીને સંસારમાં જે સુખ ભાસે છે તે સુખ હોતું નથી પણ અજ્ઞાની જીવને પુણ્યકર્મના ઉદયમાં સુખ ભાસે મોહજન્ય રતિભાવ જ હોય છે. અજ્ઞાનના કારણે છે, પણ વાસ્તવમાં તે સુખ હોતુ નથી. જો તે સુખ જ મોહજન્ય રતિભાવમાં દુ:ખ હોવા છતાં સુખ હોય તો તીર્થકર, ચક્રવર્તી જેવા મહાપુરુષો તેનો માનવાની ભ્રાંતિ થાય છે. વાસ્તવમાં સમ્યફલ્વરૂપ ત્યાગ ન કરે. પુણ્યના ઉદયમાં સુખ ભાસવાનું કારણ બોધિ વિના જગતમાં કયાંય સુખ સંભવતું નથી. તેની સાથે સંકળાયેલ મોહજન્ય રતિભાવ હોય છે. પુણ્યોદય સાથે થતા રતિભાવને કારણે પુણ્યોદયથી સમ્યફલ્વરૂપ બોધિ ઘરાવનાર નારડીનો જીવ પણ ક્યારેક આત્મિક સાચું સુખ મેળવી લ્ય છે. પણ પ્રાપ્ત સંયોગોમાં ગમાપણાનો કેદીકપણાનો ભાવ થાય સમ્મસ્વરૂપ બોઘિ ન ઘરાવનાર આવું સુખ મેળવી છે. પણ વાસ્તવમાં તે એકકષાયભાવ છે અને દુ:ખરૂપ શકતો નથી અને નિરંતર દુ:ખી જ રહે છે. આ પ્રકારે છે. તોપણ અજ્ઞાની જીવ પોતાના અજ્ઞાન એટલે કે બોઘિદુર્લભભાવનાના અભ્યાસથી જ સંસારમાં મિથ્યાત્વને કારણે તે દુ:ખ હોવા છતાં તેને સુખ માને સુખબુદ્ધિ દળે છે અને સંસારમાંથી સુખબુદ્ધિ હળવી છે. મિથ્યાત્વનું સ્વરૂપ જ એવું છે કે તે હોય તેનાથી એ જ બોધિની પ્રાપ્તિનું બીજ . વિપરીત મનાવે એટલે કે દુ:ખને પણ સુખ મનાવે. ૧૧. બોઘિદુર્લભભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy