SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ કાયાને કષ્ટ આપવારૂપ શુભભાવ પડે કોઈ પ્રકારે ખેદ ન પામવું તે વ્યારથી કાયદેશ તપ છે. બાર પ્રકારના તપ પૈકી પ્રથમ પૈકી પ્રથમ છ પ્રકારના બાહ્ય તપની ચર્ચા અહીં પૂરી થઇ. આ બાહ્ય તપ જ આત્યંતર તપ સતિ હોય તો જ કર્મની નિર્જરાનું કારણ બને છે. તેથી તે આત્યંત તપ સહિત જ કાર્યકારી અને સફળ બને છે. તે છ પ્રકારના આરંતર તપતી ચર્ચા ક્વે કરવામાં આવે છે. હી. પ્રાયશ્ચિત પ્રતિસમય થતાં અંતરંગ દોષો અને ક્યારેક થતા બ્રાહ્ય દોષોથી નિવૃત થઇને તેનું અંતર્શોઘન ક૨વા માટે કરવામાં આવતાં પશ્ચાતાપ કે ઇંડરૂપ ઉપવાસાદિના ગ્રહણને પ્રાર્યાપત તપ કહે છે. = પ્રાય: + ચિત્ત. અહીં પ્રાયશ્ચિત પ્રાયઃ એટલે દોષ અને ચિત્ત એટલે શુદ્ધિ છે. પોતાના દોષોની શુદ્ધિ કરવી તે પ્રાયશ્ચિત છે. પોતાના દોષો અંતરંગ અને બાવ એમ બે પ્રકારે હોય છે. પોતાના શુદ્ધ સ્વભાવનો ઘાત થવો અને તેના કારણે પોતાના શુદ્ધ સ્વમાવ જેવી શુદ્ધતા અને પૂર્ણતા પ્રગઢ ન થવી તે અંતરંગ દોષ છે. જ્ઞાનીને પણ સાઘક અવસ્થા સાથે બાઘક અવસ્થા પણ હોય છે. તેથી અંતરંગ દોષો નિરંતર રહ્યા કરે છે. આ દોષો માટે આત્મનિંદા ગર્દાદિરૂપ પ્રશ્ચાતાપ જ તેનું પ્રાયશ્ચિત છે. વ્રતા, નિયમ, પ્રતિજ્ઞા વગેરેમાં કોઇ અતિચાર થવા જેવા બાહ્ય દોષોના શુદ્ધિકરણ માટેના પ્રાયશ્ચિત અનેક પ્રકારે છે. તેમાં મુખ્યત્વે નવ પ્રકાર નીચે મુજબ છે ૪. વિવેક પ, ચુસર્યા ૬. ઉપ છે. છે. ૮. પરિહાર અને . ઉપસ્થાપના ૯. નિર્જરાભાવના ૧. આર્લીચતા : પૉતાના દોષની કબુલાતને આલોચના કહે છે. પ્રમાદથી થયાલા દોષને ગુરુની પાસે જઈને નિષ્કપટપણે પ્રગટ કરવા તે આલોચના નામનું પ્રાયશ્ચિત તપ છે. ર. પ્રતિક્રમણ 1 પોતાના દોષ માટે માછી માંગવી તે પ્રતિક્રમણ છે, પોતે કરેલા દોષો મિથ્યા થાઓ એવી આલોચનાપૂર્વકની ભાવના અને પ્રાર્થના તે પ્રતિક્રમણ નામનું પ્રાયશ્ચિત તપ છે. ૩ તફ઼ભય + આલીચના અને પ્રતિમણ બન્ને ઍક સાથે ગુરુની સમક્ષ કરવામાં આવે તે તદુભય છે. પોતાના દોષની આલોચના અને પ્રતિક્રમણ બન્ને ગુરુની સમક્ષ તેમની આજ્ઞા અનુસાર કરવામાં આવે તે તદુમય નામનું પ્રાયશ્ચિત તપ છે. ૪, વિવેક શોધના કારણને ઓળખીને તેનાથી દૂર રહેવાનો ઉપાય કરવો તે વિવેક છે. જે દ્રવ્ય, યોગ, ખાન, પાન કે ઉપકરણાદિના કારણે દોષ થતો હોય તેને ઓળખી તેનાથી અલગ રહેવાનો ઉપાય કરવો તે વિવેક નામનું પ્રાયશ્ચિત તપ છે. ૧. આલોચના ર. પ્રતિક્રમણ ૩. તદુખય શ્રુતસર્ગ કહે છે. ૫. વ્યુત્સર્ગ : અમુક કાળ સુધીના કાચોત્સર્ગને ૧૭૫
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy