SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ શરીર પરનું મમત્વ છોડીને, ઉપસર્ગ, આદિને પોતાનો પ્રમાદ, શલ્ય જેવા અનેક દોષો જીતીને નિશ્ચલપણે ઉભા રહેવું તે કાર્યોત્સર્ગ નિવારવા, મર્યાદાનું પાલન કરાવવા, સંયમની છે. પોતાના દોષને દૂર કરવા માટે નિશ્ચિત દઢતા અને સાઘનાની સિદ્ધિ જેવા કાર્યો માટે સમય સુઘી કાયોત્સર્ગ કરવામાં આવે તો પ્રાયશ્ચિત તપ જરૂરી છે. તે વ્યુત્સર્ગ નામનું પ્રાયશ્ચિત તપ છે. | નિશ્ચયથી સમસ્ત રાગાદિ દોષોને દૂર કરીને ક તપ: ઉપવાસાદેિ બાર પ્રકારના શુભભાવને તપ પોતાના નિર્વિકાર શુદ્ધ સ્વરૂપમાં રહેવારૂપ કહે છે. વીતરાગભાવ જ પ્રાયશ્ચિત તપ છે. આવા પોતાના દોષને દંડવા માટે પોતાની જાતે નિશ્ચય પ્રાયશ્ચિત તાપૂર્વક પોતાના બાહ્ય દોષોને ઉપવાસાદિ તપ કરવા તે તપ નામનું પ્રાયશ્ચિત નિવારવા માટે આલોચના, પ્રતિકમણ જેવા તપ છે. શુભભાવો તે વ્યવહારથી પ્રાયશ્ચિત તપ છે. | E ૭, છેદ કે પોતાના દોષના કારણે પોતાને ૮. વિનય ઇવા માટે પોતાની પદવીથી નીચેલી પદવીનો સ્વીકાર કરવો તે છેદ છે. મોક્ષમાર્ગના સાધનો અને પૂજ્યપષેનો યથાયેગ્ય વિનય ક્રોવિનયતા છે. પોતાના ઘેષ અનુસાર પોતાની જાતે કે ગુરુ દ્વારા અE સમય રઘી પેતાની ભૂમિષ કે પuીથી નીચેની | વિનયમાં આદર, સત્કાર, નમ્રતા, સભ્યતા, વિનયમાં આદર સત્કાર ન ભૂમિકા કે પદવીમાં પોતાને સ્થાપિત કરવો તે વિવેક વગેરેનો સમાવેશ છે. સમ્યગ્દર્શન, છેદ નામનું પ્રાયશ્ચિત તપ છે. સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ મોક્ષમાર્ગના સાઘનો છે. જ્ઞાની ઘર્માત્માઓ અને પંચ પરમેષ્ઠી ૮, પરિહાર: અમુક સમય સુઘીના અલગપણાને પૂજ્ય છે. તેમના પ્રત્યે મન-વચન-કાયાથી પરિહાર કહે છે. નમ્રભાવે નમરકાર, આદર, સત્કાર વગેરેને વિનય પોતાના દોષ દૂર ન થાય ત્યાં સુધી પોતાના નામનું તપ કહે છે. સંઘથી અગલ થઈ જવું કે દોષને દૂર કરવા વિનય તપનું આચરણ મુખ્યત્વે ચાર માટે નિયત કાળ સુઘી સંઘથી અલગ થઈ પ્રકારે છે: જવું તે પરિહાર નામનું પ્રાયશ્ચિત તપ છે. ૧. જ્ઞાન વિજય ર. દર્શન વિજય રૂ. ૯ઉપસ્થાપના : ફરી નવેસરથી પોતાની ચારિત્ર વિનય અને ૪. ઉપચાર વિનય પદવીમાં પ્રસ્થાપિત થવું તે ઉપસ્થાપના છે. ૧ જ્ઞાન વિનય : સમ્યજ્ઞાનના સાઘનભૂત પોતામાં કોઈ દોષ જણાતા પોતાની દીક્ષાનો સતુશાસ્ત્રોનો યોગ્યકાળમાં આદરપૂર્વક અભ્યાસ, સંપૂર્ણ છેદ કરવો અને દોષ દૂર થયા પછી તત્ત્વજ્ઞાનનું યથાર્થ ગ્રહણ, પાઠનું શુદ્ધ ઉચ્ચારણ તે જ દીક્ષાને ફરી નવેસરથી ગ્રહણ કરવી વગેરેને જ્ઞાન વિનય કહે છે. તે ઉપસ્થાપના નામનું પ્રાયશ્ચિત તપ છે. ૧૭૬ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy