SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ 3. આસન: બેસવાની સ્થિતિને આસન કહે છે. ધ્યાન ઘરવું, વૃક્ષમૂલયોગ એટલે કે વર્ષાઋતુમાં વૃક્ષની બખોલમાં બેસવું વગેરે યોગ સંબંધી પદ્માસન, ગોદોહનસન, ઉત્કટિકાન, કાયકલેશ તપ છે. મકરમુખાસન, હસ્તિસ્ત્રાસન, ગોશધ્યાસન, અર્ધપર્યકાસન, વીરાસન, દંડાસન વગેરે આસન ફાયકલેશમાં કલેશ શબ્દ હોવાથી કેટલાક સંબંધી કાયલેશ તપ છે. તેને કષ્ટદાયક માને છે. વાસ્તવમાં કાયકલેશ સહિતનું કોઈપણ તપ કયારેય કષ્યદાયક હોતું ૪. અવસ્થાનઃ કાયોત્સર્ગપૂર્વક ઉભા રહેવાની નથી. કાયાને કષ્ટ આપવાથી આત્માને દુ:ખ પદ્ધતિને અવસ્થાન કહે છે. થતું હોય તો તેવું તપ લાભપ્રદ બની શકે સાઘાર એટલે કે કોઈના ટેકામાં ઉભા રહેવું, નહિ પરંતુ કાયાથી ભિન્ન શુદ્ધાત્મસ્વભાવની સવિચાર એટલે કે પહેલા થોડું ચાલીને પછી પ્રાપ્તિ કરવા માટે જ્ઞાની ઘર્માત્મા ઉભા રહેવું, સન્નિરોઘ એટલે કે નિશ્ચલ ઉભા શુદ્ધાત્મસ્વભાવના આશ્રયે કાયાપ્રત્યેનો મોહ મટાડી શક્તિ અનુસાર શરીરને કષ્ટ આપવારૂપ રહેવું, વિસૃષ્ટાંગ એટલે કે શરીરને ઢીલું કરીને ઉભા રહેવું, એકપાદ એટલે કે એક પગે ઉભા શુભભાવ કરે છે તે કાયકલેશ તપ છે. તે સમયે શરીરના કુખથી આત્માને કોઈ ખેદ કે રહેવું, સમપાદ એટલે કે બન્ને પગે ઉભા રહેવું, પ્રસારિતબાહૂ એટલે કે ગીઘની માફક બન્ને દુ:ખ થતું નથી અને પૂર્વબદ્ધ કર્મો ઉદીરણા હાથ ફેલાવીને ઊભા રહેવું વગેરે અવસ્થાન થઈને નિર્જરી જાય છે. સંબંધી કાયકલેશ તપ છે. ફાયકલેશ તપ કરવાથી દેહદુ:ખને સહન કરવાની શક્તિ કેળવાય છે. કાયકતેશમાં હાથે ૫. અલયહ: અનેક પ્રકારે શારીરિક બાઘાઓને કરીને કષ્ટ સહન કરવામાં આવે છે. ઉપસર્ગમાં સહન કરવી તે અવગ્રહ છે. અન્યકૃત આપત્તિ હોય છે. પરિષદમાં કુદરતી પ્રકોપ હોય છે. સાયકલશ કરનારો ઉપસર્ગ થંક-કફ ન કાઢવા, છીંકને રોકી રાખવી, કે પરિષહ આવી પડે ત્યારે અડગ રહી શકે આળસ ન મરડવી, ખાજ ન મુજાવવી, ફ્રાંસ છે. આ ઉપરાંત કાયકલેશ તપ કરવાથી શરીરનું કે કાંટો વાગે તોપણ ખેદ ન પામવું, રાત્રે શાતાશીલિયાપણું ટળી જાય છે. રોગાદિના સમયે જાગરણ કરવું. યથાસમયે કેશલોંચ કરવા, સ્નાન કાયર થવાતું નથી. અને અંતરંગ તપની શક્તિ ન કરવું. દાતણ ન કરવું વગેરે અપગ્રહ સંબંધી વધે છે. ખાસ કરીને ધ્યાનના અભ્યાસ માટે ફાયલેશ તપ છે. તે અત્યંત ઉપકારી છે. ૬. યોગઃ ઠંડી, ગરમી, વરસાદ જેવી ઋતુઓની નિશ્ચયથી શરીર પ્રત્યેનો મોહ મટાડી શરીરની બાઘાઓને સહન કરવી તે યોગ છે. પ્રતિકુળતા વખતે પણ શરીર પ્રત્યેનું લક્ષ નહિ રાખી પોતાના શુદ્ધ સ્વભાવમાં સ્થિરતારૂપ આતાપન યોગ એટલે કે ગ્રીષ્મઋતુમાં સૂર્યના વીતરાગભાવ જ ફાયલેશ તપ છે. આવા નિશ્ચય પ્રખર તાપમાં પર્વતની ટોચ ઉપર ઉભા રહેવું, તાપૂર્વક પોતાની શક્તિ અનુસાર હાથે કરીને શીતયોગ એટલે કે શિયાળામાં નદી કિનારે, ૧૭૪ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy