SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચયથી સાસાંરિક વિષયજન્ય રસનો ત્યાગ વસવારૂપ શુભભાવ તે વ્યવહારથી વિવિક્ત ફરીને વીતરાગી શાંતરસમાં નિમગ્ન રહેવું તે | 1મી નિમને રહેવું તે શવ્યાસન તપ છે. રસપરિત્યાગ તપ છે. આવા વીતરાગી નિશ્ચય તપપૂર્વક ઇ પ્રકારના રસ પૈકી કોઈ પ્રકારના ૬. કાયzલેશ રસના ત્યાગપૂર્વક નીરસ આહાર લેવારૂપ શુભભાવને વ્યવહારથી રસપરિત્યાગ તપ કહે છે. પોતના શુદ્ધાત્મસ્વભાવના લતે પોતાની શંકત અનુસાર આકરા શારીરિક કષ્ટને સહન કરવા | ૫. વિવિઠત શય્યાસના તે કાયલેશ નામનું તપ છે. પોતાના શુદ્ધ સ્વભાવના લક્ષે ચિત્તની વ્યગ્રતાને પોતાના શરીરને જાણી જોઈને આકરા કષ્ટ રોકવા માટે વિવિકત સ્થાન પર સવા કે બેસવાનું સહન કરાવવા તે કાયમલેશ તપ છે. કાયાને રાખવું તે વિવિકત શય્યાસન નામનું તપ છે. કષ્ટ અપાવનારા અનેક ઉપાયો દ્વારા ફાયફલેશ તપ હોય છે. તેમાં મુખ્યત્વે ઇ પ્રકારના ઉપાયો નિર્જન, નિર્મળ અને નિરાળા સ્થાનને આ પ્રમાણે છે : વિવિત કહે છે. વિવિક્ત સ્થાને શય્યા કે ૧. અયન ર. શયન ૩. આસન ૪. આસન રાખવું તે વિવિક્ત શય્યાસન છે. અવસ્થાન ૫. અવqાહ અને ૬. યોd. પર્વતની ગુફા, ઝાડની બખોલ, નદીનો કિનારો, નગરના સીમાડે આવેલ નિર્જન ઉદ્યાન, ૧. અયન : એક સ્થાનેથી બીજા સ્થાને ભિયાનક જંગલ, ખાલી મકાન, રમશાનભૂમિ જવા માટે કરવામાં આવતાં ગમન કે વિહારને જેવા સ્થાનો વિવિક્ત શય્યાસન માટે યોગ્ય અયન કહે છે. છે. કોલાહલ, ઉપદ્રવ, મનુષ્યોનો મેળો, અસંયમી સૂર્યના પ્રખર તાપમાં આહાર માટે બીજા જીવોનો સહવાસ જેવાં ધ્યાન-અધ્યયનમાં બાઘાપ ગામે જઈ પોતાના સ્થાનમાં પરત આવવું તે રથાનો વિવિક્ત શય્યાસન માટે યોગ્ય નથી. અયન સબંઘી ફાયફલેશ તપ છે. વિવિક્ત શય્યાસન સંયમી જીવને રાગ-દ્વેષ અને તેના કારણે થતી ચિત્તની વ્યગ્રતાથી બચાવે ૨. શયલ: સૂવાની સ્થિતિને શયન કહે છે. છે. નિર્માઘ બ્રહ્મચર્યની જાળવણી માટે, ધ્યાન લગડાપ્યા એટલે શરીર સંકોચીને સૂવું. ઉત્તાન અધ્યયનની સુવિધા માટે, સ્ત્રીઓ અને અસત્ય શપ્યા એટલે કે ઉપરની તરફ મુખ રાખીને પુરૂષોના સંપર્કથી બચવા માટે, મન-વચન - સૂવું, અવાશય્યા એટલે કે નીચેની તરફ મુખ કાયાની અશુભ પ્રવૃત્તિઓને રોકવા માટે તે ઉપયોગી છે. રાખીને સૂવું, શબશય્યા એટલે કે મડદાની જેમ નિશ્ચષ્ટ થઈને સૂવું, એકપાશય્યા એટલે નિશ્ચયથી પોતાના શુદ્ધ સ્વરૂપમાં વસવા૫ કે માત્ર એક જ પડખે સૂવું, અવકાશાણ્યા વીતરાગભાવ જ વિવિક્ત શય્યાસન તપ છે. એટલે કે ખુલ્લા આકાશની નીચે સૂવું વગેરે આવા નિશ્ચય તાપૂર્વક વિવિત થાનમાં શયન સંબંધી કાયકવેશ તપ છે. ૯. નિર્જરાભાવના ૧૭ર
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy