SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. આ રીતે ઉણોદરી તપ આરોગ્ય માટે અભિગ્રહ અનુસાર સતી ચંદનાના હાથે પારણું પણ ઉપકારક છે. થયેલું તે બાબત પ્રસિદ્ધ છે. તે એક નિશ્ચયથી પોતાના શુદ્ધ સ્વરૂપના આશ્રયે વૃત્તિપરિસંખ્યાન તપનું ઉદાહરણ છે. અનંતાનુબંધી આદિ કષાયોમાં ઘટાડો થવારૂપ નિશ્ચયથી રાગાદિ વિકલ્પો પર વિજય વીતરાગભાવ જ અવમૌર્ય તપ છે. અને આવા મેળવીને વિકલ્પોમાં રોકાયેલી વૃત્તિને મર્યાદામાં નિશ્ચય અવમૌદર્ય તાપૂર્વક આહારની આસક્તિ લાવવારુપ વીતરાગભાવ જ વૃત્તિપરિસંરથાન તપ અને આહારની માત્રામાં ઘટાડો થવારૂપ શુભભાવ છે. આવા નિશ્ચય તાપૂર્વક આહારની વૃત્તિ તે વ્યવહારથી અવમૌદર્ય તપ છે. પર વિજય મેળવીને કોઈ પ્રકારના નિયમપૂર્વક આહાર લેવારૂપ શુભ ભાવ તે વ્યવહારથી. ૩. વૃત્તિપરિસંખ્યાન વૃત્તિપરિસંખ્યાન તપ છે. પોતાના શુદ્ધ સ્વરૂપના લક્ષે આહારની ઈચ્છા ઉપર વિજય મેળવીને કોઈ પ્રકારના અભિગ્રહ, ૪. રસપરિયા નિયમ કે પ્રતિજ્ઞાપૂર્વક આહાર લેવો તે વૃત્તિપરિસંખ્યાન નામનું તપ છે. આત્મિક અતીન્દ્રિય આનંદના રસ પાસેઈન્દ્રિયના ૨સને વિષ સમાન જાણી રસની લોલુપતાના અમુક સ્થળેથી અમુક પ્રકારના દાતાના હાથે, ત્યાગપૂર્વક નીરસ આહારનું ગ્રહણ કરવો તે અમુક પ્રકારનું ભોજન લેવું જેવા નિયમ કરીને તે પ્રકારની વિઘિ મળે તો જ આહાર ગ્રહણ ૨સપરિત્યાગ નામનું ચોથું તપ છે. કરવો તેવા સંકલ્પને વૃત્તિપરિસંખ્યાન તપ કહે તીખો, કડવો, કષાયેલો, ખારો, ખાટો અને છે. આહારરસંજ્ઞાને જીતવા માટે આવું તપ ક્યારેક મધુર એ છ પ્રકારના રસ પૈકી અથવા દુઘ, કરવામાં આવે છે. દહીં, ઘી, તેલ, ગોળ અને લવણ એ છ પદાર્થ વૃત્તિપરિસંખ્યાન તપથી સંયમની સાઘના પૈકી કોઈનો ત્યાગ કરવોએ રસપરિત્યાગ નામનું સુખરૂપ થાય છે. તેમ જ આહાર અને દાતાર તપ છે. રસપરિત્યાગમાં સઘળાં રસનો ત્યાગ સંબંધીનો કોઈ રાગ રહેતો નથી. ન હોય તોય તેની આસક્તિનો અભાવ તો તીર્થકર ભગવાન મહાવીરે મુનિદશામાં એક હોય જ છે. સમયે માથે મુંડાયેલી, બેડીથી બંઘાયેલી, દાસીના જગતમાં કહેવાય છે કે “જેણે જીભ જીતી રૂપમાં ત્રણ દિવસની ઉપવાસી રાજકુમારી. તેણે જગ જીત્યુ” એટલે એક રસના ઈન્દ્રિયને આહારદાન કરાવે તો જ આહાર ગ્રહણ કરવો. તેવો આકરો અભિગ્રહ ઘારણ કર્યો હતો. તેઓ જીતવાથી બધી ઈન્દ્રિયો જીતી શકાય છે. આવો ઈન્દ્રિયવિજયી સંયમની સાઘના સારી રીતે કરી કૌશામ્બી નગરીમાં આહાર માટે આવતાં પણ શકે છે. સંયમની સાઘના ઉપરાંત જિતેન્દ્રિયપણું, અભિગ્રહ અનુસારનો આહારનો યોગ ન થવાથી શરીરના તેજનું વઘવું, નિદ્રા પર કાબુ, સુખપૂર્વક પરત જતા. પોણા બસો દિવસના ઉપવાસ સ્વાધ્યાય વગેરેની ઉપલબ્ધિ રસપરિત્યાગ તપના પછી તીર્થકર મુનિરાજ વર્ધમાનકુમારને પોતાના પરિણામે હોય છે. ૧૭૨ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy