SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ પદસ્થ ધ્યાનનું સ્વરૂપ पिंडस्थं च पदस्थ च रूपस्थं रूपवर्जितम् । चतुर्धा ध्येयमास्नातं ध्यानस्याऽलंबनं बुधैः ॥ १ ॥ અર્થાત્—પિડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત આ ચાર પ્રકારનું ધ્યાન જ્ઞાની પુરૂષાએ બતાવેલું છે. ચે. શા. સપ્તમપ્રકાશ બ્લેક, ૮ આમા પ્રકાશ પદસ્થ ધ્યેય અને તેનું ધ્યાન— यत्पदानि पवित्राणि समालब्य विधीयते । तत्पदस्थं समाख्यातं ध्यानं सिद्धांतपारगैः ॥૬॥ પવિત્ર [મંત્ર] પદોનું અવલખન લઇને જે ધ્યાન કરવામાં આવે છે તે ધ્યાનને સિદ્ધાંતના પારગામી મહાપુરૂષાએ પદસ્થ ધ્યાન કહેલું છે. ૧ तत्र षोडशपत्राढ्ये नाभिकंदगतेंबुजे । स्वरमालां यथापत्रं भ्रमंति परिचिंतयेत् चतुर्विंशतिपत्रं च हृदि पद्म कर्णिकम् । वर्णान्यथाक्रमं तत्र चिंतयेत् पंचविंशतिम् वक्त्राब्जेऽष्टदले वर्णाष्टकमन्यत्ततः स्मरेत् । संस्मरन् मातृकामेवं स्याच्छ्रुतज्ञानपारगः in પ્રથમ નાભિ કદમાં સોળ પાંખડી વાળા કમલની અંદર સોળ સ્વર (ગ, ગ, રૂ, રૂ, ૩, ૩, ૬, ૧, ૯, રૃ, ૬, અે, ો, લૌ, ૬, ૧:) ની પક્તિને ભ્રમણ કરતી ચિંતવવી. (આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૬-૭) [પછી] હૃદય કમળમાં કણિકા સહિત ચેાવીશ પાંખડીવાળા કમળની પાંખડીઓમાં અનુક્રમે , વ, ગ, ય, ૩, શ્વ, ઈ, ન, મૈં, ઞ, ૩, ૪, ૩, ૪, ન, ત, થ, હૈં, કૈં, ન, વ, , đ, મેં, અને કણિકામાં મેં વ્યંજન ચિતવવા (આકૃતિ માટે જુએ ચિત્ર ન. ૮–૯) તથા મુખકમળની અંદર આઠ પાંખડીવાળા કમળની કલ્પના કરવી અને તેમાં બાકીના ખીજા આઠ વર્ણી ય, ર, રુ, હૈં, રા, ષ, સ, હૈં સ્મરવા. (આકૃતિ માટે જુએ ચિત્ર ન. ૧૦) આ પ્રમાણે માતૃકાનું સ્મરણ કરતા (મનુષ્ય) શ્રુતજ્ઞાનના પારગામિ થાય. (આકૃતિ માટે જુઓ ચિત્ર. નં. ૫)–૨-૩-૪ RI ॥॥
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy