SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ર દશવૈકાલિકમૂલસૂબ-સટીક અનુવાદ અનેક જીવોનું ગણના પરિમાણ કહે છે - પ્રસ્થ વડે અથવા ચાર ફૂડ વડે કોઈ વ્રીહી આદિ અનાજ માપે, તે અસતુ ભાવથી સ્થાપના અનંતા લોક થાય, તે પ્રમાણે એક એક જીવને જૂદો મૂક્તા અનંતાલોક થાય. - x x• પરિમાણ દ્વાર કહેતાં જીવપદ પૂરું થયું. હવે નિકાય પદ કહે છે - • નિર્યુક્તિ - ૨૨૯ - વિવેચન નામ, સ્થાપના સુગમ છે. શરીર કાય તે જ શરીર છે. તેના પ્રાયોગ્ય અણુના સમુદાયરૂપ છે. ગતિકાય - જે બીજા ભવની ગતિમાં જાય છે, તે તૈજસ અને કાર્પણ લક્ષણ છે. નિકાસકાય તે છ અવનિકાય. અસ્તિકાય - ધર્માસ્તિકાયાદિ. દ્રવ્યકાય - ત્રણ આદિ ઘટનો સમુદાય. માતૃકાકાય - ત્રણ વગેરે માતૃકા અક્ષર, પર્યાયકાય - જીવ અને અજીવ ભેદથી છે. જીવ પર્યાયકાય - જ્ઞાનાદિ સમુદાય, અજીવ પર્યાચિકાય - રૂ૫ દિ સમુદાય. સંગ્રહફાય - સંગ્રહના એક શબ્દ વાધ્ય ત્રિકાદિ સમાન. ભાસ્કાય • કાપોતી. - x• તેનું દૃષ્ટાંત - એક કાપોતી તળાવમાંથી પાણી ભરે છે. બે ઘડા લઈને નીકળ્યો, ઠોકર ખાતાં એક ઘડો ભાંગ્યો. તેમાંનો અપકાય મરી ગયો. બીજાં ઘડામાં જીવે છે, તેના અભાવમાં તે પણ ભાંગ્યો. તેથી લોકમાં કહેવાયું કે પહેલા મરેલાએ બીજાને માર્યો. ભાવકાર્યમાં ઔદયિકાદિ સમુદાય છે. અહીં નિકાય તે કાયના અર્થમાં છે. • નિયુક્તિ - ૩૦ - વિવેચન - હવે ફરી સૂત્રનો યોગ છે. તેમાં અધિકાર નિકાય કાય વડે છે. અધિકાર - પ્રયોજન. શેષ નિકાયનું બતાવવું વ્યર્થ છે? તે શંકાના નિવારણ માટે કહે છે - અર્ચની તુલનાવાળાનું કહેવું. તે વ્યુત્પત્તિ હેતુપણાથી અને પ્રદેશાંતરના ઉપયોગીપણાથી કહેલ છે. નિકાયપદ કહ્યું હવે સૂકાલાપક નિષ્પક્સનો અવસર છે - ૪ - તેથી સૂત્ર કહે છે - • સૂત્ર - ૩રાર તે છ અનિલય માધ્યયન કેવું છે? જે કારપ ગોત્રીય રમણ ભગવત મહાવીર દ્વારા પ્રવેદિત, સુણાત, સુગમ છે. જે ધર્મ પ્રજ્ઞનું અધ્યયન માટે વિસ્કર છે તે આ છે : પૃથ્વીકાયિક, અપ્રકાયિક, તેઉકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાચિક, બસમાલિક. શસ્ત્ર પરિણત સિવાય પૃની સચિત્ત છે, તે કાનેક જીન અને પૃથક સત્યો વાળી છે. આ પ્રમાણે શરૂ પરિણતને છોડીને આકાય, અનિકાય, વાયુકાય અને વનસ્પતિકાય સજીવ કહેલી છે. તે અનેક જીવો અને પૃથક્ સત્યો વાળી છે. વનસ્પતિકાયના પ્રકાર આ છે - અબીજ, મૂલબીજ, પર્વબીજ, અંધભીજ, બીજ, સમુર્ણિમ, તુણ અને લતા. રાજા પરિણત સિવાય આ વનસ્પતિકારિક જીવ બીજ પરત સચેતન કહેવાયેલ છે. તે અનેક જીવ જાને પૂરફ સન્તો વાક્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy