SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ - ૩૨ ૧૦૩ છે? તે સદ્ અર્થની વિચારણા રૂપ છે. અર્થનો પરિચ્છેદ તે માથાને ખણવા આદિના ઘર્મની ઉપપત્તિથી આ પુરુષ જ છે, એવી નિશ્ચય મતિ થાય તે અથવગમથી ઉત્પન્ન મતિ જાણવી. - A- X- ચિત્ત આદિ આ ગુણો “જીવ' નામક ગુણીના પ્રતિપાદક છે. આને જ સ્પષ્ટ કરે છે. • ભાષ્ય - ૧, ૨૨ - વિવેચન જે કારણે ચિત્ત આદિ અનંતરોક્ત જીવના ગુણો છે, અજીવના નહીં, કેમકે શરીરાદિ ગુણોથી વિઘર્મપણે છે. સ્વસંવેધથી આ ગુણો પ્રત્યક્ષ છે. • x - = - ૪ - પ્રતિદ્વાર બે ગાથા કહી, હવે અસ્તિત્વ દ્વાર કહે છે - x જીવ વિધમાન હોવાથી પૃથ્વી આદિ વિકાર દેહ માત્ર રૂપવાળો છે. (વૃત્તિનું શેષ કથન વાદ રૂપ છે, માટે અનુવાદકરેલ નથી.) • ભાષ્ય - ૨૩ થી ૨૫ - વિવેચન આ લોકમાં કોઈ એમ ચિંતવે કે હું શારીરમાં નથી, એમ ચિંતવનારો તે જ જીવ છે. મૃત શરીરાદિમાં સંશય કરનાર અન્ય પ્રાણદિ નથી, કેમકે સંશયનું ચૈતન્યરૂપત્વ નથી. એ જ બતાવે છે - જીવનો આ સ્વભાવ - ધર્મ છે. ઇહા - સદર્શ પર્યાલોચનરૂપ છે. તે આ જીવ છે કે નહીં? “આ ઠંડ્યું છે કે પુરુષ” એવી ઇહા જેને થાય છે, તે જીવનો ધર્મ છે. હવે તે બીજા પ્રકારે કહે છે - જીવનું ઉપયોગ લક્ષણ અસ્તિત્વ સિદ્ધ છે. કઈ રીતે? શબ્દથી. જીવ' એમ બોલવાથી અનુમાન કરાય છે. ઇત્યાદિ - x x આનું જ વિવરણ કા ભાષ્યકાર કહે છે - • ભાષ્ય - ૨૬ થી ૨૮ - વિવેચન નિર્વિકલ્પ જીવ છે. નિયમથી તે સિદ્ધ છે. વાચક શબ્દ જીવથી વાચ્ય પદાર્થ જીવની સિદ્ધિ છે • x- પર અભિપ્રાયની આશંકા કરીને તેને દૂર કરતાં કહે છે – ઉક્તવતુ શુદ પદવથી જો જીવની સિદ્ધિ થાય તો અમારી પણ શૂન્યની સિદ્ધિ થાય. જેમ શૂન્ય નિરર્થક છે, તેમ જીવપદ પણ નકામું છે. તેનો ઉત્તર આપે છે - જે તમે કહો છો તે સિદ્ધ થતું નથી. શા માટે? વિધમાન પદાર્થ વડે જેથી શૂન્ય કહેવાય છે, તે શૂન્ય પદાર્થ છે. ઇત્યાદિ તર્કથી જીવપણું વાચ્યું છે. હવે બીજા પ્રકારે અસ્તિત્વ પક્ષને સમર્થન કરતાં કહે છે - મિથ્યા થાય. કયા? બધાં પરલોક સંબંધી દાનાદિ. કેવી રીતે? જો કર્મનો કર્તા અને ભોક્તા જીવ જ ન હોય તો. આ જ કથન શીખાઉ શિષ્ય માટે સ્પષ્ટતા કહે છે - • ભાષ્ય - ૨૯ થી ૩૧ - વિવેચન કરૂણા, ઉપવાસ, હિંસાની વિરતિ આદિ રૂપ તથા બ્રહ્મચર્ય, યોગલક્ષણવાળી દીક્ષા, પ્રવજ્યા સ્વીકાર રૂપ ઇંદ્રિય નિરોધ એ બધું જ નિષ્ફળ છે. ક્યારે? જો તમે જીવને પરલોકમાં જનારો ન માનો. વળી શિષ્ટ આચરિત માર્ગ જ ઉત્તમ પુરુષોએ આદસ્વો. હવે તે માગને કહે છે - લોકમાં થયા કે લોકમાં વિદિત તે લૌકિક, વૈદિકો, ત્રિપિટકાદિ સમય વૃત્તિવાળા, પંડિતો માને છે - જીવ નિત્ય છે, અનિત્ય નથી. એ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy