SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૩૮૨ ૧૫૫ રાગથી બહાર જાય તો છેદોપસ્થાપનીય, અગીતાર્થ કે ગીતાનિ શંક્સ ઉત્પન્ન થાય તેવા આહાર, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્ર, દંડો વગેરે અવિધિથી ગ્રહણ કરે અને ગર પાસે તેને આલોયે નહીં તો ત્રીજા વ્રતનો છેદ, એક માસ સુધી અવંદનીય અને તેની સાથે મૌનવ્રત રાખવું. આહાર, પાણી, ઔષધ, અથવા પોતાના કે ગુરુના કાર્ય માટે ગામમાં, નગરમાં, રાજધાનીમાં મિક-ચતુષ્ટક-ચૌટા કે સભાગૃહમાં પ્રવેશીને ત્યાં ક્યા કે વિદ્યા કહેવા લાગે તો ઉપસ્થાપન. પગમાં પાદરક્ષક પહેરીને ત્યાં જાય તો ઉપસ્થાપન. જો ઉપાનહ ગ્રહણ ક્રે તો ઉપવાસ, તેવા પ્રસંગે ઉપાનકનો ઉપયોગ કરે તો ઉપવાસ. ક્યાંય ગયો, ઉભો રહ્યો, કોઈકે પ્રશ્ન ક્યું તેને કુશળતા અને મધુરતાથી કાર્યની જરૂર પૂરતો અલ્પ, અગર્વિત, અતુચ્છ, નિર્દોષ, સમગ્ર લોકોના મનને આનંદ કરાવનાર, આલોકપરલોક્ત હિતકારી થાય તેવો પ્રત્યુત્તર ન આપે તો સંવદનીય. અભિગ્રહ ગ્રહણ કર્યો ન હોય તેવો સાધુ ૧૬ દોષ રહિત પણ સાવધયુક્ત વચન બોલે તો ઉપસ્થાપન, બહુ બોલે તો ઉપસ્થાપન, કષાયયુક્ત વચન બોલે તો અવંદનીય. કષાય ઉદીરિતો સાથે ભોજન કરે કે રાત્રે સાથે વાત કરે તો એક માસ સુધી મૌન, અવંદનીય અને ઉપસ્થાપન, બીજા કોઈને કશાયનું નિમિત્ત આપી કષાયની ઉદીરણા કરાવે, અલા કપાયીને ક્ષાયની વૃદ્ધિ વે, કોઈની ગુપ્ત વાતો ઉઘાડી પાડે, તે બધામાં ગચ્છ બહાર રવો. ક્કોર વચન બોલે તો પાંચ ઉપવાસ, આકરા શબ્દ બોલે તો પાંચ ઉપવાસ, ખર-કઠોર-આક્રાનિધુર-અનિષ્ટ વચનો બોલે તો ઉપસ્થાપન, ગાળો આપે તો ઉપવાસ, ડાટ ક્રતા ક્લણ જીયા તોફાન લડાઈ કરે તો ગરચ્છ બહાર #વો, મકાર-ચકાર-જકારાદિ અપશબ્દો બોલે તો ઉપવાસ, બીજી વખત બોલે તો વંદનીય, વધ કરે તો સંઘ બહાર #વો, હણે તો સંઘ બહાર #વો. ખોદતો હોય, માંગતો હોય, લપસતો-લડતો-અગ્નિ સળગાવતોસળગાળવાળતો, સંધતો-રંધાવતો હોય તો દરેકમાં સંઘ બહાર #વો. ગુરુને પણ આમા ફાવે તેવા શબ્દો સંભળાવે, ગચ્છનાયકોની કોઈ પ્રકારે હલકાઈ-લઘુતા રે, ગચ્છના આચારો કે સંઘના આયારો વંદન, પ્રતિક્રમણાદિ માંડલીનું ઉલ્લંઘન રે. અવિધિ વડે દિક્ષા આપે, વડી દીક્ષા આપે, અયોગ્યને સૂત્ર, અર્થ કે તદુભયની પ્રરૂપણા રે, અવિધિથી સારણા, સોયણા, પડિયોસણા રે અથવા વિધિથી સારણાદિ ન ક્ટ, ઉન્માર્ગે જતાંને યથાવિધિ સારણાદિ ન યાવતુ સમગ્ર લોક્ના સાંનિધ્યમાં પોતાના પક્ષને ગુણ કરનાર હિત વયન ક્રમપૂર્વક ન કહે તો આ દક્યાં અનુક્રમે કુળ, ગણ, સંઘની બહાર કરવો. આ સર્વ સ્થાનકોને વિશે દરેક્ન કુળગણસંઘ બહાર જવા. કદાચ કુલ, ગણ, સંઘની બહાર કર્યા પછી પણ તે અત્યંત ઘોર વીર તપનું અનુષ્ઠાન કરવામાં અતિશય અનુરાગવાળો થઈ જાય તો પણ હે ગૌતમ ! તે ન જોવા લાયક છે, માટે કૂલ, ગણ, સંઘની બહાર રેલા તેની પાસે ક્ષણ, અર્ધક્ષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy