SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ચાલતાં, જતાં, ઉભતા, બેસતા, ઉઠતા તે કાયનો સ્પર્શ થતો હોય અને સાધુ તેના અંગો ખેચી ન લે. સંઘટ્ટો થતો ન રોકે, તો ઉપવાસ બીજાને પણ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તમાં પ્રવેશ રાવે તથા અશક્તિ મુજબ તપો કર્મને સેવે નહીં, તો તેને બીજા દિવસે ચાર ગણું પ્રાયશ્ચિત્ત જણાવે. જેઓ વાંદતા કે પ્રતિક્રમણ #તાં હોય, તેઓની આડ પાળીને સર્પ કે બિલાડી જાય તો તેમનો લોચ વો કે બીજે સ્થળે ચાલ્યા જાય. તેના પ્રમાણમાં ઉગ્ર તાપમાં માણતા #વી. આ કહેલાં વિધાનો ન રે તો ગચ્છ બહાર કqો. જે સાધુ તે મહા ઉપસર્ગને સિદ્ધ કરનારો, ઉત્પન્ન કરનાર, દુર્નિમિત અને અમંગલનો ધારક હોય, તે ગચ્છબહાર #વા યોગ્ય જાણવો જે પહેલી કે બીજી પોરિસિમાં અહીં-તહીં ભટક્તો હોય, ગમન કરતો હોય, અનુચિત્ત કાળે કરનાર, છિદ્રો જેનાર એવો, જે તે ચોવિહારના પચકાણ ન કરે તો છઠ્ઠ અંડિલ સ્થાન પ્રતિલેપીને રાત્રે જયણાપૂર્વક સ્થડિલ-માત્ર વોસિરાવે તો પ્લાનને એકાસણું બીજાને છઠ્ઠનું જ પ્રાયશ્ચિત્ત. જો ચંડિલ-સ્થાન દિવસે જીવજંતુ સહિત તપાસ્યું ન હોય તેમજ ભાજન પૂંજ્ય-પ્રમાર્યું ન હોય, સ્થાન જોઈ લીધું ન હોય, માગુ કરવાનું ભાજન પણ જયણાથી જોયોલ ન હોય અને રાત્રે ઠલ્લો કે માગ પરઠવે તો ગ્લાનને એકાસણું, બાકીનાને પાંય ઉપવાસ અથવા ગ્લાનને “મિચ્છામિ દુક્ક.' એ પ્રમાણે પહેલી-બીજી પરિસિમાં સૂત્ર અને અર્થનું અધ્યયન છોડીને જેઓ સ્ત્રીક્યા, ભકતક્ષા, દેશક્યા, રજક્યા, ચારેક્યા, ગૃહસ્થની પંચાત કર્યા કરે અથવા બીજી અરબ્બદ્ધ ક્યા રે. આર્ત-રીવ્ર ધ્યાનની ઉત્તરણા કાવનારી ક્યા રે, તો એક વર્ષ સવંદનીય, કોઈ તેવા મોટા કારણવશ પહેલી કે બીજી પોરિસિમાં એક ઘડી કે અધીંઘડી ઓછો સ્વાધ્યાય થયો તો ગ્લાનને મિચ્છામી દુક્કડું, બીજાને નિગિઈ, અતિ નિષ્ફરતાથી કે ગ્લાને જો કોઈ પ્રકારે કોઈપમ કરણ ઉત્પન્ન થવાથી વારંવાર ગીતાર્થ ગુરુની મનાઈ છતાં અસ્માત કોઈ વખત બેઠાં બેઠાં પ્રતિક્રમણ ર્ક્યુ હોય તો એક અવંદનીય અને ચાર માસ સુધી મૌનવ્રત તેણે રાખવું. જો કોઈ પહેલી પોરિસિ પૂર્ણ થયા પહેલા અને ત્રીજી પોરિસી વીત્યા પણ આહાર-પાણી ગ્રહણ ક્ટ અને વાપરે તો પુરિમ, ગુરુ સન્મુખ જઈને ઉપયોગ ન ક્ટ તો ઉપવાસ, ઉપયોગ કર્યા વિના કંઈ પણ લે તો ઉપવાસ, અવિધિસી ઉપયોગ રે તો ઉપવાસ, આહાર-પાણી કે સ્વાર્થ માટે, ગુરના કાર્ય માટે, બહારની ભૂમિએ નીકળતાં ગુરુના ચરણમાં મસ્તક્તો સંઘટ્ટો ક્રીને “આવસિઆરો' પદ ન કહે, સ્વ વસતિ ના દ્વારમાં પ્રવેશતા નિતીહિ ન ધે તો પુરિમ. બહાર જવાના સાત કારણ સિવાય વસતિમાંથી બહાર નીકળે તો ગચ્છ બહાર કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy